May 8, 2026
ગુજરાતતાજા સમાચારરાજકારણ

મેઘાણીનગરના લક્ષ્મીનગરમાં આવેલ ઓમકારનગરમાં પવેર બ્લોક અને સ્ટ્રીટ લાઇટ નાખવા માટે ખાતમુહૂર્ત કરાયું

આજ રોજ મેઘાણીનગરના લક્ષ્મીનગરમા આવેલ ઓમકારનગરમા આમ જનતાને સુવિધા પૂરી પાડવા કુબેરનગર વોર્ડના ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરશ્રી ગીતાબા ચાવડા અને એમએલેશ્રી પાયલબેન કુકરાણી દ્વારા પવેરબ્લોક અને વીજળીના થાંબલા નાખવા માટે ખાતમુહૂર્ત કરવામા આવ્યુ હતુ.

આ કાર્યક્રમમા મોટી સંખ્યામા કાર્યકરો,નિવાસીઓ, સાસવત સ્કૂલના ટ્રસ્ટી અને સંસ્થાપક શ્રી શિવચરણ ભદૌરિયા, મનોજ ભદૌરિયા ઉપસ્થિત રહી પાયલબેન કુકરાણી અને ગીતાબા ચાવડાને ફૂલહારથી સન્માનિત કર્યા હતા હતા.https://youtu.be/w0mfJ6TfQxs

 

Related posts

વિશ્વની સૌથી મોંઘી ચૂંટણી ભારતમાં યોજાયશે,૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ૧.૨૦ લાખ કરોડ રૂપિયા ખર્ચ થવાની ધારણા

Ahmedabad Samay

કોરોના કાળમાં સનાતન ધર્મ ની પપ્પુ તિવારીએ કરી રક્ષા, કોરોના થી મૃત્યુ પામેલા લોકોને કર્યું અગ્નિસંસ્કાર

Ahmedabad Samay

ગુજરાતમાં મકરસંક્રાંતિ પર ૫,૪૩૯ ઘાયલ પક્ષીઓમાંથી ૯૧ ટકાનો જીવ બચાવાયો

Ahmedabad Samay

અમદાવાદના સ્પીપા ખાતે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ, 2013 અન્વયે માર્ગદર્શક સેમીનારનું આયોજન

Ahmedabad Samay

સુરત – H3N2ના કેસોમાં વધારો, બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો

Ahmedabad Samay

વાસણા બેરેજના 4 દરવાજા ખોલવામાં આવ્યા, સંતસરોવરનું પાણી સાબરમતીમાં છોડાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો