February 5, 2026
ગુજરાતતાજા સમાચારરાજકારણ

મેઘાણીનગરના લક્ષ્મીનગરમાં આવેલ ઓમકારનગરમાં પવેર બ્લોક અને સ્ટ્રીટ લાઇટ નાખવા માટે ખાતમુહૂર્ત કરાયું

આજ રોજ મેઘાણીનગરના લક્ષ્મીનગરમા આવેલ ઓમકારનગરમા આમ જનતાને સુવિધા પૂરી પાડવા કુબેરનગર વોર્ડના ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરશ્રી ગીતાબા ચાવડા અને એમએલેશ્રી પાયલબેન કુકરાણી દ્વારા પવેરબ્લોક અને વીજળીના થાંબલા નાખવા માટે ખાતમુહૂર્ત કરવામા આવ્યુ હતુ.

આ કાર્યક્રમમા મોટી સંખ્યામા કાર્યકરો,નિવાસીઓ, સાસવત સ્કૂલના ટ્રસ્ટી અને સંસ્થાપક શ્રી શિવચરણ ભદૌરિયા, મનોજ ભદૌરિયા ઉપસ્થિત રહી પાયલબેન કુકરાણી અને ગીતાબા ચાવડાને ફૂલહારથી સન્માનિત કર્યા હતા હતા.https://youtu.be/w0mfJ6TfQxs

 

Related posts

અમદાવાદમાં બીએમડબલ્યુ હિટ એન્ડ રન કેસ મામલે સત્યમ શર્માની ક્રાઈમ કુંડળી આવી સામે

Ahmedabad Samay

રાજકોટમાં પઠાણી ઉઘરાણીનાં ત્રાસથી હરી વેપારીને કરી આત્મહત્યા: નરાધમોને સજા ન મળે ત્યાં સુધી પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર

Ahmedabad Samay

નરોડા પાટિયાથી ગેલેક્સી ચાર રસ્તાનો સળંગ 2.5 કિલોમીટરનો ઓવરબ્રિજ બનવાની કામગીરી શરૂ,૨૦૨૫ સુધી તૈયાર થશે બ્રિજ

Ahmedabad Samay

સોનું ખરીદનારાઓની લાગી લોટરી: 3500 રૂપિયા સસ્તું થયું ગોલ્ડ, ચાંદીની ચમક પણ ફિક્કી પડી

Ahmedabad Samay

કોરોના પ્રુફ કપડા પહેરો અને બેફિકર ફરો

Ahmedabad Samay

અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનામાં શ્રમિકોને રૂ. 289માં પાંચ લાખનો અને રૂ. 499માં દસ લાખનો આકસ્મિક વીમો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો