March 25, 2025
ગુજરાતતાજા સમાચારરાજકારણ

મેઘાણીનગરના લક્ષ્મીનગરમાં આવેલ ઓમકારનગરમાં પવેર બ્લોક અને સ્ટ્રીટ લાઇટ નાખવા માટે ખાતમુહૂર્ત કરાયું

આજ રોજ મેઘાણીનગરના લક્ષ્મીનગરમા આવેલ ઓમકારનગરમા આમ જનતાને સુવિધા પૂરી પાડવા કુબેરનગર વોર્ડના ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરશ્રી ગીતાબા ચાવડા અને એમએલેશ્રી પાયલબેન કુકરાણી દ્વારા પવેરબ્લોક અને વીજળીના થાંબલા નાખવા માટે ખાતમુહૂર્ત કરવામા આવ્યુ હતુ.

આ કાર્યક્રમમા મોટી સંખ્યામા કાર્યકરો,નિવાસીઓ, સાસવત સ્કૂલના ટ્રસ્ટી અને સંસ્થાપક શ્રી શિવચરણ ભદૌરિયા, મનોજ ભદૌરિયા ઉપસ્થિત રહી પાયલબેન કુકરાણી અને ગીતાબા ચાવડાને ફૂલહારથી સન્માનિત કર્યા હતા હતા.https://youtu.be/w0mfJ6TfQxs

 

Related posts

અમદાવાદમાં રખડતા ઢોર મામલે એક વર્ષમાં 251 એફઆઈઆર નોંધવામાં આવી

Ahmedabad Samay

અરવલ્લી મોડાસા ખાતે ટુ તથા ફોર વ્હીલર વાહનની સીરીઝના નંબરોની જાહેર હરાજી કરાશે

Ahmedabad Samay

અમદાવાદ: 2002ના રમખાણો મામલે તિસ્તા સેતલવાડે લીધું મોટું પગલું, હવે ફરી ગુજરાત હાઈકોર્ટમાં અરજી

Ahmedabad Samay

ગુજરાત યુનિવર્સિટીમાં બિનઅધિકૃત વાહનોને નહીં મળે પ્રવેશ, સ્ટીકર લાગેલું હશે તેને અપાશે પ્રવેશ

Ahmedabad Samay

થઇ જાવ સાવધાન, કોરોના કેસ વધતા ટેસ્ટી બુથ ફરી શરૂ કરવા આદેશ અપાયા

Ahmedabad Samay

અમદાવાદઃ બર્થ સર્ટિફિકેટમાં ખાલી રાખવાની રહેશે પિતાના નામની કોલમ, સિંગલ મધરે જીતી કાનૂની જંગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો