March 24, 2026
ગુજરાતતાજા સમાચારરાજકારણ

મેઘાણીનગરના લક્ષ્મીનગરમાં આવેલ ઓમકારનગરમાં પવેર બ્લોક અને સ્ટ્રીટ લાઇટ નાખવા માટે ખાતમુહૂર્ત કરાયું

આજ રોજ મેઘાણીનગરના લક્ષ્મીનગરમા આવેલ ઓમકારનગરમા આમ જનતાને સુવિધા પૂરી પાડવા કુબેરનગર વોર્ડના ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરશ્રી ગીતાબા ચાવડા અને એમએલેશ્રી પાયલબેન કુકરાણી દ્વારા પવેરબ્લોક અને વીજળીના થાંબલા નાખવા માટે ખાતમુહૂર્ત કરવામા આવ્યુ હતુ.

આ કાર્યક્રમમા મોટી સંખ્યામા કાર્યકરો,નિવાસીઓ, સાસવત સ્કૂલના ટ્રસ્ટી અને સંસ્થાપક શ્રી શિવચરણ ભદૌરિયા, મનોજ ભદૌરિયા ઉપસ્થિત રહી પાયલબેન કુકરાણી અને ગીતાબા ચાવડાને ફૂલહારથી સન્માનિત કર્યા હતા હતા.https://youtu.be/w0mfJ6TfQxs

 

Related posts

રાષ્ટ્રપતિ ભવન ખાતે જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝની પીએમ મોદી સાથે મુલાકાત, રશિયા-યૂક્રેન યુદ્ધ પર થશે ચર્ચા

Ahmedabad Samay

રાજ્યમાં આજે ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Ahmedabad Samay

નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક દ્વારા જાહેર કરાયેલ રીપોર્ટ અનુસાર, જીટીયુ –જીએસપી સમગ્ર દેશમાં 71માં સ્થાને

Ahmedabad Samay

અખિલ ભારતીય હિંદી ભાષી ઉત્થાન સંઘ દ્વારા સન્માન સ્માહરો યોજવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ – કોર્ટમાં આજે બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના કેસ મામલે સુનાવણી

Ahmedabad Samay

લોકસભા ની ચુંટણી પહેલા બે નવયુવાનો બ્રિજેશ પરમાર અને હર્ષ સોલંકી એ ૨૦૦ જેટલા નવયુવાનો અને યુવતીઓ કેસરિયો ધારણ કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો