June 22, 2026
ગુજરાત

દિલ્હી માં ફરી લોકડાઉન વધારવાના એંધાણ

દિલ્હીમાં કોરોના વિકરાળ સ્વરૂપ લેતો જઈ રહ્યો છે. રાજ્યમાં વધતાં જતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખતાં અરવિંદ કેજરીવાલ સરકાર દિલ્હીમાં ફરી એકવાર લોકડાઉનની જાહેરાત  કરી શકે છે. આ વાતની જાહેરાત સીએમ અરવિંદ કેજરીવાલ કરી શકે છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ દિલ્હીમાં કોરોનાના લીધે બગડતી સ્થિતિ અને સંભવિત લોકડાઉન લગાવવાને લઇને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિત શાહ સાથે મુલાકાત કરી છે. દિલ્હીમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા સતત ઝડપથી વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર દિલ્હીમાં  કોવિડ 19ના અત્યાર સુધી કુલ 34 હજારથી કેસ નોંધાયા છે. મોતનો આંકડો વધીને 1085 થઇ ગયો છે.

Related posts

નરહરિ અમીન દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરાઇ

Ahmedabad Samay

અમદાવાદમાં એક જ સપ્તાહમાં નોંધાયા 12 હજાર આંખ આવવાના કેસ નોંધાયા

Ahmedabad Samay

અમદાવાદ – મકરબા વિસ્તારમાં બિલ્ડીંગની દિવાલ પડતા એક મજૂરનું થયું મોત

Ahmedabad Samay

રાજકોટના આનંદ બંગલા ચોકમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડીરાતે મોતનું તાંડવઃ ૦૫ ના મોત

Ahmedabad Samay

ઓગસ્ટ માસ થી બાઈક અને કાર થશે સસ્તી, વીમા ના પૈસામાં થશે બચત:ભાવિન પટેલ ( ઇન્સ્યોરન્સ એડવાઇઝર)

Ahmedabad Samay

ગુજરાતમાં ભારે વરસાદને કારણે સ્થિતિ બગડી, બે નેશનલ હાઈવે બંધ, ગ્રામ્ય વિસ્તારના 303 રસ્તાઓ બંધ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો