March 17, 2026
ગુજરાત

સૈજપુર ખાતે આવેલ કુબેરેશ્વ મહાદેવ મંદિરે લોકોનું ધ્યાન કેન્દ્રિત કરતી થીમ પર ડેકોરેશન કરાયું

દેશ ભરમાં ગણેશ મોહત્સવ ઉજવવામાં આવી રહ્યો છે,ભાવિ ભક્તો જાત જાતના અવનવા થીમ ઉપર ડેકોરેશન કરી લોકોનો ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે તેવામાં

અમદાવાદના નવયુવક સાર્વજનિક ગણેશોત્સવ મંડળ, કુબેરેશ્વર મહાદેવ મંદિર, સૈજપુર ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજના રાજદરબારનું ડેકોરેશન કરવામા આવ્યુ,તદુપરાંતઅન્ય ધ્યાન ખેંચે તેવું અને લોકોને આકર્ષિત કરે તેવી થીમ પર ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે,કુબેરેશ્વ મહાદેવ ખાતે ભારતની અંતરિક્ષની સફળતા ચંદ્રયાન-૩ ની ઝાંખી અને જનતા ટ્રાફિક નિયમો નુ પાલન કરે એ ઉદ્દેશ્ય થી પંડાલ માં બેનર લગાવવા માં આવ્યા છે.

Related posts

દિવાળીના તહેવારે ગુજરાતભરમાં આગના બનાવો બન્યા

Ahmedabad Samay

પોલો ફોરેસ્ટ ફરવા જતા પહેલા એકવાર આ સમાચાર વાંચી લેજો

Ahmedabad Samay

૩૧મેં શુધી લંબાવી શકે છે લોકડાઉન, ગુજરાતને મળશે રાહત

Ahmedabad Samay

અમદાવાદ સિવિલમાં અંગદાનની અભૂતપૂર્વ ઘટના: ત્રણેય પુત્રોએ ભેગા મળીને બ્રેઇનડેડ થયેલ પિતાના અંગોનું દાન કર્યું..

Ahmedabad Samay

રેલ્વેમંત્રાલય દ્વારા મહત્વનો નિર્ણય, ૧૨મેં થી શરૂ થશે ટ્રેન સેવા

Ahmedabad Samay

વડોદરા ઢોર પાર્ટી પર હુમલો કરનારની થઈ ધરપકડ, અગાઉ થયો હતો હુમલાનો વીડિયો વાયરલ, હવે જેલ હવાલે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો