May 10, 2026
ગુજરાત

સૈજપુર ખાતે આવેલ કુબેરેશ્વ મહાદેવ મંદિરે લોકોનું ધ્યાન કેન્દ્રિત કરતી થીમ પર ડેકોરેશન કરાયું

દેશ ભરમાં ગણેશ મોહત્સવ ઉજવવામાં આવી રહ્યો છે,ભાવિ ભક્તો જાત જાતના અવનવા થીમ ઉપર ડેકોરેશન કરી લોકોનો ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે તેવામાં

અમદાવાદના નવયુવક સાર્વજનિક ગણેશોત્સવ મંડળ, કુબેરેશ્વર મહાદેવ મંદિર, સૈજપુર ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજના રાજદરબારનું ડેકોરેશન કરવામા આવ્યુ,તદુપરાંતઅન્ય ધ્યાન ખેંચે તેવું અને લોકોને આકર્ષિત કરે તેવી થીમ પર ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે,કુબેરેશ્વ મહાદેવ ખાતે ભારતની અંતરિક્ષની સફળતા ચંદ્રયાન-૩ ની ઝાંખી અને જનતા ટ્રાફિક નિયમો નુ પાલન કરે એ ઉદ્દેશ્ય થી પંડાલ માં બેનર લગાવવા માં આવ્યા છે.

Related posts

છૂટ છાટ સાથે મીની લોકડાઉન લંબાય તેવી શક્યતા, સાંજે નિર્ણય લેવાશે

Ahmedabad Samay

ક્રીડા ભારતી દ્વારા ચિંતન અને મંથન ખેલ જગત સાથે સંકળાયેલા વિવિધ કાર્યક્રમમાં યોજાશે

Ahmedabad Samay

સરખેજ વિસ્તારમાં પૈસાની લેતીદેતીમાં ૩ રાઉન્ડ ફાયરીંગની ઘટના બની,CCTVમાં ઘટના થઇ કેદ

Ahmedabad Samay

આ વર્ષે મકરસંક્રાન્‍તિ પહેલાં કાચા માલના ભાવમાં વધારો થવાથી પતંગના ભાવમાં ૪૦ ટકાનો વધારો થયો

Ahmedabad Samay

આદિવાસી સમાજના કુળદેવી યહામોગી માતાજીના દર્શનનો લ્હાવો મળ્યો:મનસુખભાઇ વસાવા

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલમાં “ઇન્ટરનેશનલ મેન ડે” ની ઉજવણી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો