March 24, 2026
ગુજરાત

સૈજપુર ખાતે આવેલ કુબેરેશ્વ મહાદેવ મંદિરે લોકોનું ધ્યાન કેન્દ્રિત કરતી થીમ પર ડેકોરેશન કરાયું

દેશ ભરમાં ગણેશ મોહત્સવ ઉજવવામાં આવી રહ્યો છે,ભાવિ ભક્તો જાત જાતના અવનવા થીમ ઉપર ડેકોરેશન કરી લોકોનો ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે તેવામાં

અમદાવાદના નવયુવક સાર્વજનિક ગણેશોત્સવ મંડળ, કુબેરેશ્વર મહાદેવ મંદિર, સૈજપુર ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજના રાજદરબારનું ડેકોરેશન કરવામા આવ્યુ,તદુપરાંતઅન્ય ધ્યાન ખેંચે તેવું અને લોકોને આકર્ષિત કરે તેવી થીમ પર ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે,કુબેરેશ્વ મહાદેવ ખાતે ભારતની અંતરિક્ષની સફળતા ચંદ્રયાન-૩ ની ઝાંખી અને જનતા ટ્રાફિક નિયમો નુ પાલન કરે એ ઉદ્દેશ્ય થી પંડાલ માં બેનર લગાવવા માં આવ્યા છે.

Related posts

દેશમાં કોરોના થી મૃત્યુ દરમાં અમદાવાદ સૌથી મોખરે, કોરોના થી અમદાવાદમાં સૌથી વધુ ડેથ,

Ahmedabad Samay

દરિયાપુર વિસ્તારમાં લખોટાની પોળની બહાર આવેલું જર્જરિત મકાન ધરાશાયી થયું

Ahmedabad Samay

અસારવા અપક્ષ ઉમેદવારના પ્રચારમાં હાજારોની ભીડ, પુનમચંદ વણઝારાને જનતાનો મોટા પ્રમાણમાં સમર્થન

Ahmedabad Samay

આઇ શ્રી તુળજાભાવની સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા અનુસૂચિત જનજાતિ વિકાસ મંત્રી શ્રી પ્રદીપ પરમાર સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરી

Ahmedabad Samay

કોરોના કહેર યથાવત

Ahmedabad Samay

મેઘાણીનગરના કેશવબાગમાં થઇ ધોળા દિવસે ચેન સ્નેચિંગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો