February 9, 2025
ગુજરાત

સૈજપુર ખાતે આવેલ કુબેરેશ્વ મહાદેવ મંદિરે લોકોનું ધ્યાન કેન્દ્રિત કરતી થીમ પર ડેકોરેશન કરાયું

દેશ ભરમાં ગણેશ મોહત્સવ ઉજવવામાં આવી રહ્યો છે,ભાવિ ભક્તો જાત જાતના અવનવા થીમ ઉપર ડેકોરેશન કરી લોકોનો ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે તેવામાં

અમદાવાદના નવયુવક સાર્વજનિક ગણેશોત્સવ મંડળ, કુબેરેશ્વર મહાદેવ મંદિર, સૈજપુર ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજના રાજદરબારનું ડેકોરેશન કરવામા આવ્યુ,તદુપરાંતઅન્ય ધ્યાન ખેંચે તેવું અને લોકોને આકર્ષિત કરે તેવી થીમ પર ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે,કુબેરેશ્વ મહાદેવ ખાતે ભારતની અંતરિક્ષની સફળતા ચંદ્રયાન-૩ ની ઝાંખી અને જનતા ટ્રાફિક નિયમો નુ પાલન કરે એ ઉદ્દેશ્ય થી પંડાલ માં બેનર લગાવવા માં આવ્યા છે.

Related posts

AVHEM દ્વારા મહારાણા પ્રતાપની પુણ્યતિથિ ઉજવાઇ

Ahmedabad Samay

ગુજરાત પવન ઊર્જા દ્વારા વીજ ઉત્પાદનમાં દ્વિતીય ક્રમે: સ્થાપિત કુલ સૌર ઊર્જા પ્રોજેક્ટ્સની ૯૪૫૫.૭૧ મેગાવોટ ક્ષમતા સાથે દેશમાં દ્વિતીય સ્થાને

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શો-2023નું ઉદ્દઘાટન કર્યુ,જાણો ફલાવર શો વિશેની તમામ માહિતી

Ahmedabad Samay

NCERT ૧૨માં ધોરણના ઈતિહાસના પુસ્તક ઈન્ડિયન હિસ્ટ્રી પાર્ટ-૨ નું જુઠાણું આવ્યું સામે

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૨ મા સફળતાપૂર્વક પાચ વર્ષ પૂર્ણ કર્યા બદલ સંમેલનનું આયોજન કરાયું

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા તિલક હોળી નું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો