July 26, 2026
Other

મધ્યપ્રદેશમાં પરિણામ બાદ કમલનાથનું આવ્યું નિવેદન

મધ્યપ્રદેશમાં કોંગ્રેસની હાર બાદ પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે કહ્યું કે અમે જનતાના નિર્ણયને સ્વીકારીએ છીએ. અમે ખામીઓનું વિશ્લેષણ કરીશું અને જોશું કે અમે મતદારોને કેમ સમજાવી શક્યા નથી. અમે દરેક બાબતની ચર્ચા કરીશું, પછી તે વિજેતા ઉમેદવાર હોય કે હારેલા ઉમેદવાર

Related posts

રાહુલ ગાંધીને દરેક વસ્તુનો વિરોધ કરવાની ટેવ પડી ગઈ છેઃ ગૃહમંત્રી અમિત શાહ

Ahmedabad Samay

રાજ્યસભાની ચાર બેઠક માટે ભાજપ દ્વારા ફોર્મ ભરાયા, ચારે ઉમેદવાર બિનહરીફ ચૂંટાશે

Ahmedabad Samay

બે મોઢા-પગ અને ચાર હાથ સાથે એક બાળકનો થયો જન્મ

Ahmedabad Samay

Kohira Launches it’s Lab-Grown Diamond Jewellery Showroom in Rajkot

Ahmedabad Samay

ડીસાના વતની લોકપ્રિય અને નિર્ભિક પારદર્શી કલમપ્રહરી હાર્દિક હુંડિયાનું સફળ પગલું

Ahmedabad Samay

સરદારનગરમાં મહિલા મિત્રએ જ તેની મિત્રને બ્લેકમેઈલ કરીને 3 લાખ પડાવ્યાની ઘટના સામે આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો