July 26, 2026
Other

મધ્યપ્રદેશમાં પરિણામ બાદ કમલનાથનું આવ્યું નિવેદન

મધ્યપ્રદેશમાં કોંગ્રેસની હાર બાદ પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે કહ્યું કે અમે જનતાના નિર્ણયને સ્વીકારીએ છીએ. અમે ખામીઓનું વિશ્લેષણ કરીશું અને જોશું કે અમે મતદારોને કેમ સમજાવી શક્યા નથી. અમે દરેક બાબતની ચર્ચા કરીશું, પછી તે વિજેતા ઉમેદવાર હોય કે હારેલા ઉમેદવાર

Related posts

કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યા કરનારા બંને શૂટરો ઝડપાયા

Ahmedabad Samay

બંગાળમાં ભાજપ સરકારના મુખ્યમંત્રી તરીકે સુવેન્દુ અધિકારીનું નામ જાહેર

Ahmedabad Samay

અમદાવાદ સમય તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ

Ahmedabad Samay

વિધર્મીય યુવકે ટ્રેનમાં સિગારેટ પી જાણી જોઈને છોકરીઓ તરફ ધુમાડો છોડી યુવતીની કરી છેડતી, સ્ટેશન પર સર્જાયો કોમી તણાવ

Ahmedabad Samay

યુદ્ધના મુશ્કેલીના સમયે સંપર્ક કરવા માટે ખાસ કટોકટી હેલ્પલાઈન નંબરો અને ગાઇડલાઈન જારી કર્યા છે

Ahmedabad Samay

ડીસાના વતની લોકપ્રિય અને નિર્ભિક પારદર્શી કલમપ્રહરી હાર્દિક હુંડિયાનું સફળ પગલું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો