June 24, 2026
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતથી કરણી સેનાના ૫૦૦ જેટલા કાર્યકરો જયપુર ખાતે આંદોલનમાં જોડાશે

સમગ્ર દેશભરમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સુખદેવસિંહની હત્યાના વિરોધમાં તેમના હત્યારાઓને કડકમાં કડક સજા આપવા માટે ઉગ્ર વિરોધ અને આંદોલન શરૂ કરવામાં આવ્યા છે અને દેશ ભરમાંથી જુદા જુદા સંગઠનો અને જુદા જુદા રાજ્યો માંથી કરણી સેના કાર્યકરો જયપુરમાં એકત્રિત થઇ રહ્યા છે,ગુજરાતમાંથી પણ કરણી સેનાના કાર્યકરો ત્યાં એકત્રિત થવા જઇ રહ્યા છે,

સંગ્રામસિંહ કુશવા

અમદાવાદ સમય સાથે કરણી સેનાના સંગ્રામસિંહ કુશવા સંગઠન મહામંત્રી ગુજરાત પ્રદેશ એ જણાવ્યું છે કે તેઓ અને નરોત્તમસિંહ સેંગર જિલ્લા અધ્યક્ષ અમદાવાદ, ગુજરાતના નેતૃત્વમાં અન્ય ૫૦૦ જેટલા

નરોત્તમસિંહ સેંગર

કાર્યકરો અમદાવાદના નાના ચિલોડા ખાતે એકત્રિત થઇ જયપુર ખાતે આંદોલનમાં જોડવાના છે અને ગોગામેડીના હથિયારાઓને સજા આપવાની દેશ વ્યાપી માંગ સાથે જોડવાના છે

Related posts

હવામાન અપડેટ – અમદાવાદ સહીત આજે રાજ્યમાં જાણો ક્યાં રહેશે વરસાદી માહોલ

Ahmedabad Samay

કાલે છે અજા એકાદશી,જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા અજા એકાદશીના દિવસે કઇ વાતોનું ધ્યાન રાખવું અને શું થશે લાભ.

Ahmedabad Samay

RTOના અધિકારી અને કર્મચારી ડબલ શિફટમાં કામ કરશે

Ahmedabad Samay

અમદાવાદની તમામ શાળાના કર્મચારીઓ ને કોવીડ વેકશીનેશન 3 દિવસમાં પુણૅ કરવા માટે આદેશ અપાયા

Ahmedabad Samay

ચીનને ભારત સરકાર તરફથી વધુ એક ઝટકો, ચીની ૧૧૮ એપ બેન્ડ

Ahmedabad Samay

ગુજરાત: 2.5L સિમ રિટેલર્સની ચકાસણી કરવામાં આવશે, સિમના ગેરકાયદેસર વેચાણને રોકવા માટે લેવામાં આવ્યો નિર્ણય

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો