March 26, 2026
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતથી કરણી સેનાના ૫૦૦ જેટલા કાર્યકરો જયપુર ખાતે આંદોલનમાં જોડાશે

સમગ્ર દેશભરમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સુખદેવસિંહની હત્યાના વિરોધમાં તેમના હત્યારાઓને કડકમાં કડક સજા આપવા માટે ઉગ્ર વિરોધ અને આંદોલન શરૂ કરવામાં આવ્યા છે અને દેશ ભરમાંથી જુદા જુદા સંગઠનો અને જુદા જુદા રાજ્યો માંથી કરણી સેના કાર્યકરો જયપુરમાં એકત્રિત થઇ રહ્યા છે,ગુજરાતમાંથી પણ કરણી સેનાના કાર્યકરો ત્યાં એકત્રિત થવા જઇ રહ્યા છે,

સંગ્રામસિંહ કુશવા

અમદાવાદ સમય સાથે કરણી સેનાના સંગ્રામસિંહ કુશવા સંગઠન મહામંત્રી ગુજરાત પ્રદેશ એ જણાવ્યું છે કે તેઓ અને નરોત્તમસિંહ સેંગર જિલ્લા અધ્યક્ષ અમદાવાદ, ગુજરાતના નેતૃત્વમાં અન્ય ૫૦૦ જેટલા

નરોત્તમસિંહ સેંગર

કાર્યકરો અમદાવાદના નાના ચિલોડા ખાતે એકત્રિત થઇ જયપુર ખાતે આંદોલનમાં જોડવાના છે અને ગોગામેડીના હથિયારાઓને સજા આપવાની દેશ વ્યાપી માંગ સાથે જોડવાના છે

Related posts

કોરોનાને લઇ સારા સમાચાર ૧૫૨૦ જેટલા બેડ ખાલી

Ahmedabad Samay

2005 પછી ના સફાઈ કર્મચારીઓની “જુની પેન્શન યોજના શરૂ કરવા નરોડાના ધારાસભ્ય શ્રી પાયલબેન કુકરાની ને આવેદન પત્ર અપાયું

Ahmedabad Samay

૧૭ સપ્ટેમ્બર શુક્રવારે આવી રહી છે પરીવર્તીની એકાદશી, શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા જાણો એકાદશીનું મહત્વ

Ahmedabad Samay

એરફોર્સ ઓફિસર થી લઇ કરણી સેના અધ્યક્ષનો ફેસબુક એકાઉન્ટ હેક

Ahmedabad Samay

૨૦૧૦ પહેલાં ઇસ્યુ થયું હોય તો લાયસન્સ રિન્યુ કરાવવા કે ડુપ્લીકેટ માટે આરટીઓ સુધી નહીં જવું પડે

Ahmedabad Samay

સિનિયર મોસ્ટ IAS ગુરૂપ્રસાદ મોહપાત્રનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો