March 25, 2026
Other

રાજસ્થાન હોસ્પિટલ, રાજસ્થાન સ્કૂલ, ઓસ્વાલ ભવન ના ચેરમેન શ્રી પૃથ્વીરાજ (P.R) કાકરીયાજીને અયોધ્યાથી આવેલ અક્ષત અપાયા

રાજસ્થાન હોસ્પિટલ, રાજસ્થાન સ્કૂલ, ઓસ્વાલ ભવન ના ચેરમેન શ્રી પૃથ્વીરાજ (P.R) કાકરીયાજી ને અયોઘ્યા થી આવેલા પ્રભુ શ્રીરામ નો ફોટો ,પત્રિકા તેમજ અભિમંત્રિત પવિત્ર અક્ષત આપવામાં આવ્યું,

તથા વિશ્વ હિન્દુ પરિષદના ક્ષેત્રિય મંત્રી શ્રી અશોકભાઈ રાવલજી , જિલ્લા મઠ મંદિર સંપર્ક પ્રમુખ તુષારભાઈ પરિહાર (પ્રજાપતિ) ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગર અન્ય ભાષા ભાષી સેલ ના સંયોજક તેમજ ગુજરાત રાજસ્થાન મૈત્રી સંગઠન ના પ્રદેશ અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ પુરોહિતજી દ્વારા આપવામાં આવ્યુ હતુ.

Related posts

વલસાડના તિથલ ખાતે દરિયાઈ તટ મેરેથોનમાં 1191 દોડવીરો ઉત્સાહભેર દોડ્યા

Ahmedabad Samay

બ્રહ્માકુમારીઝના આંતરરાષ્‍ટ્રીય સ્‍પીકર શિવાની દીદીએ જણાવ્‍યુ હતુ.  કે જે વસ્‍તુને શોધવા આપણે બહાર ફાફા મારીએ છીએ તે વસ્‍તુતો આપણી અંદર જ હોય છે

Ahmedabad Samay

લગ્ન કે અંતિમવિધિમાં ખુલ્લી કે બંધ જગ્યામાં 50 થી વધુ લોકો એકઠા નહી થઈ શકે

Ahmedabad Samay

વિવાદો વચ્ચે શ્રી પરસોત્તમ રૂપાલાએ આજથી રાજકોટમાં ચૂંટણી પ્રચાર ફરી શરૂ

Ahmedabad Samay

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમદાવાદ ફ્લાવર શૉ-2024′ પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો

Ahmedabad Samay

કવિતા ભાભી દેખાશે હવે બીગબોસમાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો