May 9, 2026
Other

રાજસ્થાન હોસ્પિટલ, રાજસ્થાન સ્કૂલ, ઓસ્વાલ ભવન ના ચેરમેન શ્રી પૃથ્વીરાજ (P.R) કાકરીયાજીને અયોધ્યાથી આવેલ અક્ષત અપાયા

રાજસ્થાન હોસ્પિટલ, રાજસ્થાન સ્કૂલ, ઓસ્વાલ ભવન ના ચેરમેન શ્રી પૃથ્વીરાજ (P.R) કાકરીયાજી ને અયોઘ્યા થી આવેલા પ્રભુ શ્રીરામ નો ફોટો ,પત્રિકા તેમજ અભિમંત્રિત પવિત્ર અક્ષત આપવામાં આવ્યું,

તથા વિશ્વ હિન્દુ પરિષદના ક્ષેત્રિય મંત્રી શ્રી અશોકભાઈ રાવલજી , જિલ્લા મઠ મંદિર સંપર્ક પ્રમુખ તુષારભાઈ પરિહાર (પ્રજાપતિ) ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગર અન્ય ભાષા ભાષી સેલ ના સંયોજક તેમજ ગુજરાત રાજસ્થાન મૈત્રી સંગઠન ના પ્રદેશ અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ પુરોહિતજી દ્વારા આપવામાં આવ્યુ હતુ.

Related posts

જાણો આ સપ્તાહ કોણો રહેશે સારો, જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા.૩૧ મેં થી ૦૬ જૂન નું રાશિફળ

Ahmedabad Samay

આ મહિને ૪ થી ૫ રૂપિયા વધી શકે છે પેટ્રોલનો ભાવ

Ahmedabad Samay

ચંડોળામાં વહેલી સવારથી જ ગેરકાયદે દબાણો તોડવાની કાર્યવાહી હાથધરાઈ હતી તે દરમિયાન સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

Ahmedabad Samay

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમદાવાદ ફ્લાવર શૉ-2024′ પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો

Ahmedabad Samay

ટીમ ઇન્ડિયા વર્લ્ડકપની ફાઇનલ મેચ રમવા માટે અમદાવાદ પહોંચી

Ahmedabad Samay

અબુ ધાબીના પ્રથમ હિન્‍દુ મંદિરનું વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના હસ્તે ઉદ્‍ઘાટન કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો