March 25, 2026
Other

રાજસ્થાન હોસ્પિટલ, રાજસ્થાન સ્કૂલ, ઓસ્વાલ ભવન ના ચેરમેન શ્રી પૃથ્વીરાજ (P.R) કાકરીયાજીને અયોધ્યાથી આવેલ અક્ષત અપાયા

રાજસ્થાન હોસ્પિટલ, રાજસ્થાન સ્કૂલ, ઓસ્વાલ ભવન ના ચેરમેન શ્રી પૃથ્વીરાજ (P.R) કાકરીયાજી ને અયોઘ્યા થી આવેલા પ્રભુ શ્રીરામ નો ફોટો ,પત્રિકા તેમજ અભિમંત્રિત પવિત્ર અક્ષત આપવામાં આવ્યું,

તથા વિશ્વ હિન્દુ પરિષદના ક્ષેત્રિય મંત્રી શ્રી અશોકભાઈ રાવલજી , જિલ્લા મઠ મંદિર સંપર્ક પ્રમુખ તુષારભાઈ પરિહાર (પ્રજાપતિ) ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગર અન્ય ભાષા ભાષી સેલ ના સંયોજક તેમજ ગુજરાત રાજસ્થાન મૈત્રી સંગઠન ના પ્રદેશ અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ પુરોહિતજી દ્વારા આપવામાં આવ્યુ હતુ.

Related posts

શ્રી નાથુરામ ગોડસે જીની જન્મજયંતિ કર્ણાવતી મહાનગરમાં હિન્દુ સેના દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી

Ahmedabad Samay

લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્‍યો

Ahmedabad Samay

છોડમાં લાગી ગયા છે જંતુઓ, તો આ 5 ટીપ્સ અનુસરો, તરત જ નીકળીને ભાગી જશે

Ahmedabad Samay

ટીમ ઇન્ડિયા વર્લ્ડકપની ફાઇનલ મેચ રમવા માટે અમદાવાદ પહોંચી

Ahmedabad Samay

જમ્મુના રાજબાગના ઘાટી જુથાના વિસ્‍તારમાં જાખોલ ગામ નજીક સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્‍ચે એન્‍કાઉન્‍ટર થયું હતું. હુમલામાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા

Ahmedabad Samay

મનોજ બાજપાઈની આગામી વેબ-સિરીઝ ‘કિલર સૂપ’માં એક અનોખી સ્‍ટોરીનું મિશ્રણ જોવા મળશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો