November 17, 2025
Other

રાજસ્થાન હોસ્પિટલ, રાજસ્થાન સ્કૂલ, ઓસ્વાલ ભવન ના ચેરમેન શ્રી પૃથ્વીરાજ (P.R) કાકરીયાજીને અયોધ્યાથી આવેલ અક્ષત અપાયા

રાજસ્થાન હોસ્પિટલ, રાજસ્થાન સ્કૂલ, ઓસ્વાલ ભવન ના ચેરમેન શ્રી પૃથ્વીરાજ (P.R) કાકરીયાજી ને અયોઘ્યા થી આવેલા પ્રભુ શ્રીરામ નો ફોટો ,પત્રિકા તેમજ અભિમંત્રિત પવિત્ર અક્ષત આપવામાં આવ્યું,

તથા વિશ્વ હિન્દુ પરિષદના ક્ષેત્રિય મંત્રી શ્રી અશોકભાઈ રાવલજી , જિલ્લા મઠ મંદિર સંપર્ક પ્રમુખ તુષારભાઈ પરિહાર (પ્રજાપતિ) ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગર અન્ય ભાષા ભાષી સેલ ના સંયોજક તેમજ ગુજરાત રાજસ્થાન મૈત્રી સંગઠન ના પ્રદેશ અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ પુરોહિતજી દ્વારા આપવામાં આવ્યુ હતુ.

Related posts

એજ્યુકેશનલ મલ્ટીમીડિયા રિસર્ચ સેન્ટર (EMRC), ગુજરાત યુનિવર્સિટી દ્વારા “ડીઝાઈન એન્ડ ડેવલપમેન્ટ ઓફ ડીજીટલ કન્ટેન્ટ” વિષય પર નેશનલ સેમીનાર યોજાયો

Ahmedabad Samay

કરણી સેનાના અધ્યક્ષની હત્યાના કચ્છમાં પડયા પડઘાં

Ahmedabad Samay

ચંડોળામાં વહેલી સવારથી જ ગેરકાયદે દબાણો તોડવાની કાર્યવાહી હાથધરાઈ હતી તે દરમિયાન સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

Ahmedabad Samay

શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે મરાઠી સમાજના આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ ની મીટિંગ યોજાઇ

Ahmedabad Samay

કંગના રનૌતે કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતની વાંધાજનક પોસ્ટ પર આકરી પ્રતિક્રિયા આપી

Ahmedabad Samay

ATASએ ચાર આતંકીઓની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો