March 26, 2026
ગુજરાત

કોર્પોરેટર શ્રી રાજેન્દ્રભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરાયું

આજ રોજ સવારે નરોડા વોર્ડના લોકલાડીલા કોર્પોરેટર શ્રી રાજેન્દ્રભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,

કાઉન્સિલર શ્રીના જન્મદિન નિમિત્તે નરોડામાં આવેલ જ્યોતિ રેસીડેન્સી ની બાજુમાં યોજવામાં આવ્યો હતો જેમાં વોર્ડના કાર્યકરો અને અન્ય કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા અને કાઉન્સિલર શ્રી રાજેન્દ્રભાઇ સોલંકીને શુભેચ્છા આપી હતી, કાર્યક્રમ અંતર્ગત ૧૦૦ જેટલા વૃક્ષોનું રોપાણ કરવામાં આવ્યો હતા..

 

 

Related posts

સમગ્ર રાજ્યમાં સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું : શ્રીમતી પી. ભારતી (નિર્વાચન અધિકારી)

Ahmedabad Samay

અનાજના વહેપારીઓ દ્વારા ઉઘાડી લૂંટ, ગ્રાહકો પાસે થી બજાર ભાવ કરતા વધારે પૈસા વસુલવામાં આવી રહ્યાની ફરિયાદ

Ahmedabad Samay

અમદાવાદમાં રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ સામે સવાલો, જાણો કેટલા નોંધાયા કેસો

Ahmedabad Samay

અમદાવાદમાં ભરતી મેળો, જિલ્લાની અગ્રગણ્ય કંપનીઓમાં 438 જેટલા વિધાર્થીઓની પ્રાથમિક પસંદગી

Ahmedabad Samay

ભાવેણા ન્યૂઝના તંત્રી શ્રી મહિપતસિંહજી જાડેજા ને જન્મદિવસની ખુબ શુભેચ્છા…

Ahmedabad Samay

કરણી સેના દ્વારા બિકાનેર કરણી માતાના મંદિરે દર્શને લઇજવા આયોજન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો