May 21, 2026
ગુજરાત

કોર્પોરેટર શ્રી રાજેન્દ્રભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરાયું

આજ રોજ સવારે નરોડા વોર્ડના લોકલાડીલા કોર્પોરેટર શ્રી રાજેન્દ્રભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,

કાઉન્સિલર શ્રીના જન્મદિન નિમિત્તે નરોડામાં આવેલ જ્યોતિ રેસીડેન્સી ની બાજુમાં યોજવામાં આવ્યો હતો જેમાં વોર્ડના કાર્યકરો અને અન્ય કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા અને કાઉન્સિલર શ્રી રાજેન્દ્રભાઇ સોલંકીને શુભેચ્છા આપી હતી, કાર્યક્રમ અંતર્ગત ૧૦૦ જેટલા વૃક્ષોનું રોપાણ કરવામાં આવ્યો હતા..

 

 

Related posts

છાપરા ગ્રામપંચાયતે દારૂબંધીને લઈને અનોખો નિર્ણય કર્યો છે. ગામમાં કોઈપણ વ્યક્તિએ દારૂ ગાળવા કે દારૂ વેચવા પર પંચાયતે પ્રતિબંધ લગાવ્યો

Ahmedabad Samay

ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ લવ જેહાદને લઈ મોટુ નિવેદન આપ્યું

Ahmedabad Samay

વેહચેલો માલ પરત ન લેવો એ ગુન્હો, વ્હેચેલો માલ દુકાનદાર પરત લેવાનો ઈનકાર કરે કરો ફરિયાદ

Ahmedabad Samay

દ્વારકાધીશે ભક્તોને સાક્ષાત્કાર કરાવ્યા, વીજળી ધજા પર પડી તોપણ ફરકતી રહી.

Ahmedabad Samay

નારોલનાં શાહવાડીની સત્યમ નગર સોસાયટીમાં આગની ઘટના સામે આવી,બે ના મોત

Ahmedabad Samay

અમદાવાદ: બ્લફ માસ્ટર કિરણ પટેલની ક્રાઇમ બ્રાંચે લીધી કસ્ટડી, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે આ દિવસે અમદાવાદ લવાશે!

admin

એક ટિપ્પણી મૂકો