May 26, 2026
ગુજરાત

કોર્પોરેટર શ્રી રાજેન્દ્રભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરાયું

આજ રોજ સવારે નરોડા વોર્ડના લોકલાડીલા કોર્પોરેટર શ્રી રાજેન્દ્રભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,

કાઉન્સિલર શ્રીના જન્મદિન નિમિત્તે નરોડામાં આવેલ જ્યોતિ રેસીડેન્સી ની બાજુમાં યોજવામાં આવ્યો હતો જેમાં વોર્ડના કાર્યકરો અને અન્ય કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા અને કાઉન્સિલર શ્રી રાજેન્દ્રભાઇ સોલંકીને શુભેચ્છા આપી હતી, કાર્યક્રમ અંતર્ગત ૧૦૦ જેટલા વૃક્ષોનું રોપાણ કરવામાં આવ્યો હતા..

 

 

Related posts

આજથી બધું જ ” અનલોક ”

Ahmedabad Samay

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ નિલકંઠ પેરાડાઈસ કોમ્પ્લેક્સમાં સ્પા ની આડ માં ચાલતું કૂટનખાનું ઝડપાયું

Ahmedabad Samay

AAP નો જીગ્નેશ મેવાણીને ટેકો જાહેર કર્યો, દારૂના અડ્ડા બંધ થશે કે બંધબારણે સેટિંગમાં બેસસે

Ahmedabad Samay

ફેબ્રુઆરીના વેલેન્ટાઈન દિવસથી મુંબઈ-અમદાવાદ વચ્ચે તેજસ એકસપ્રેસ ફરી શરૂ

Ahmedabad Samay

કોર્ટમાં સોમવારથી પ્રત્યક્ષ કાર્યવાહી શરૂ થશે

Ahmedabad Samay

ડિસેમ્બર માસ સુધી મળશે કોરોના ની રસી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો