May 2, 2026
ગુજરાતતાજા સમાચારરાજકારણ

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને હાલ પોરબંદરના ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયા પણ કોંગ્રેસને રામરામ,કેસરીયો કરશે ધારણ

રાહુલ ગાંધીની ભારત જોડો ન્‍યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરે તે પહેલા ગુજરાત કોંગ્રેસને ર મોટા ફટકા, રાજુલાના પૂર્વ ધારાસભ્‍ય અંબરીશ ડેર બાદ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને હાલ પોરબંદરના ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયા પણ કોંગ્રેસને રામરામ કરી કેસરીયા કરશેતેવી ભારે ચર્ચા છે.

પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયા પણ ભાજપમાં જોડાઇ તેવી શકયતા વચ્‍ચે તેઓની દિલ્‍હી ખાતે મિટીંગોનો  ધમધમાટ શરૂ થયો છે.

દરમિયાન પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિધ્‍ધાર્થ પટેલ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપે તેવી ચર્ચાએ જોર પકડયું છે.

Related posts

અમિતશાહ એનડીએ મોરચાના સાથી પક્ષોના સતત સંપર્કમાં

Ahmedabad Samay

કોન્સ્ટેબલ સુનિતા યાદવ સોશિયલ મીડિયા પર ચર્ચામાં

Ahmedabad Samay

નરોડા GIDCમાં આગ લાગતાં એક કર્મચારીનું દાઝી જવાથી થયું મોત

Ahmedabad Samay

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ધૈર્યરાજસિંહ માટે દાન એકત્રિત કરાયું

Ahmedabad Samay

PM મોદીની 6G સ્પીડમાં કેટલી તાકાત? જાણો 5Gની સરખામણીએ તે કેવી રીતે કામ કરશે

Ahmedabad Samay

અમદાવાદ: તલાટી કમ મંત્રીની 3437 જગ્યા માટે 8 લાખથી વધુ ઉમેદવાર પરીક્ષા આપશે, જાણો કેવી રીતે થશે આયોજન?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો