May 15, 2026
ગુજરાત

આદિવાસી સમાજના કુળદેવી યહામોગી માતાજીના દર્શનનો લ્હાવો મળ્યો:મનસુખભાઇ વસાવા

કુળદેવીના દર્શન સાથે જનતાની સુખાકારી માટે અભ્યર્થના નર્મદા જીલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ગામ ખાતે આદિવાસી સમાજના કુળદેવી યાહામોગી માતાજીના દર્શન કરવા ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ રાજયના ભકતો મહાશિવરાત્રીના પાવન અવસર પર ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે.

ત્યારે આજે આદિવાસી સમાજના કુળદેવી યહામોગી માતાજીના દર્શનનો લ્હાવો મળ્યો.હિજારી(હોબ) સાથે પરિવારજન તથા કાર્યકર્તાઓ સાથે દેવમોગરા માતાજીના મંદિરે પહોંચ્યા. પ્રજાજનોની સુખાકારી માટે માતાજીને પ્રાર્થના કરી.સૌ કાર્યકર્તાઓ સાથે તથા દેવમોગરા ગામવાસીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી

Related posts

નવા શૈક્ષણિક સત્ર પ્રમાણે છ વર્ષમાં એક દિવસ પણ ખૂટતો હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ નહિ આપવામાં આવે

Ahmedabad Samay

અમેરિકા જવાની લાલશમાં જીવ ગુમાવ્યું,મેક્સિકો-અમેરિકાની દીવાલ કુદી જતા યુવકનું થયું મૃત્યુ, પત્ની અને ત્રણ વર્ષનું બાળક વિદેશમાં રજળ્યું

Ahmedabad Samay

અરવલ્લલી પર્વતમાળાની ટેકરીઓ કાપવામાં આવશે તો રણની રેતી હરિયાણા, દિલ્હી-NCR અને ઉત્તર પ્રદેશના મેદાની વિસ્તારોમાં ફેલાઈ જશે

Ahmedabad Samay

નિકોલ કઠવાડા વિસ્તારમાં શહેરના સૌથી મોટા ઓડિટોરિયમનું નિર્માણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

શ્રી વિક્રમ સિંહ શેખાવતજીનું અકાળે થયું અવસાન

Ahmedabad Samay

કોરોનાના દર્દીઓની સારવાર માટે રેમડેસિવિર ઇન્જેક્શન્સનો પુરતો જથ્થો ઉપલબ્ધ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો