June 24, 2026
ગુજરાત

જમ્મુ કાશ્મીરમાં થયેલ આંતકી હુમલા વિરોધ વિરોધમાં બજરંગ દળ કર્ણાવતી મહાનગર દ્રારા રેલીનું આયોજન કરાયું

જમ્મુ કાશ્મીરમાં ઘાર્મિક યાત્રાઓ પર નીકળેલા શ્રદ્ધાળુઓ પર આતંકવાદી ઓ દ્રારા બસ ને ટાર્ગેટ કરી શ્રઘ્ધાળુઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું જેમા ૧૦ શ્રઘ્ધાળુઓ ને મારી નાખવામાં આવ્યા અને અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ છે.

જેના વિરોધમાં બજરંગ દળ કર્ણાવતી મહાનગર દ્રારા આજ રોજ આખા દેશભરમાં  વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ મહામહિમ શ્રી રાષ્ટ્રપતિ ના નામે પ્રશાસન ને આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરવામા આવ્ય,સંગઠનના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જોર કર્યું 8 સીટો કબ્જે કરી

Ahmedabad Samay

તથાસ્તુઃ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૨૦૦ બેડમાં અપાઇ રહી છે, ચા નાસ્તા અને જમવાની સેવા પુરી પાડવામાં આવે છે

Ahmedabad Samay

સટ્ટા બજારમાં નવો ટ્રેન્ડ, હવે કોરોના કેસ પર સટ્ટો

Ahmedabad Samay

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વ્યાજમાફી સ્કિમ હેઠળ 236 કરોડ ટેક્સની આવક

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના અમદાવાદ ના યુવા મોરચા દ્વારા ધૈર્યરાજસિંહને મદદરૂપ થવા જુમબેશ ચલાવાઈ

Ahmedabad Samay

કાલે છે મહાશિવરાત્રી, મહાશિવરાત્રીએ આ સમયે પૂજા કરશો તો થઇ જશો ધન્ય. શિવજીની કૃપા વરસા થશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો