June 22, 2026
અપરાધગુજરાત

જાહેર ચેતાવણી.

આથી જાહેર જનતાને જણાવાનું કે અમદાવાદ સમય સાથે જોડાયેલા શ્રી સંગ્રામસિંહ કુશવાહ અમદાવાદ સમયમાં તારીખ ૦૧/૦૧/૨૦૨૪ થી કોઈ પણ પદ પર કે કર્મચારી તરીકે કાર્યરત નથી જેની સૌ કોઈએ જાણ લેવી, શ્રી સંગ્રામસિંહ કુશવાહ દ્વારા અમદાવાદ સમય તરફથી કોઇ ઓળખ આપી કામ કરવામાં આવશે તો તે અમાન્ય કરવા વિનંતી, જો આપ તેમના દ્વારા કોઇ માંગણી કરવામાં આવતી હોય તો અમદાવાદ સમયનો સંપર્ક કરવા વિનંતી, ચકાસણી કર્યા વિના ભોગ બનનાર સ્વયં જવાબદાર રહેશે

Related posts

અમદાવાદ: શારદાબેન હોસ્પિટલમાં ૨૩ જેટલી પ્રસૂતા મહિલાઓ કોરોના પોઝીટીવ

Ahmedabad Samay

મરાઠી સમાજ માટે આવ્યા ખુશીના સમાચાર,બોમ્બે હાઇકોર્ટએ મરાઠા કોમને આર્થિક રીતે પછાત વર્ગમાં ગણવા મંજૂરી આપી છે

Ahmedabad Samay

અમરેલી શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ માત્ર સીનસપાટા કરવા અને નાના માણસોને નિશાન બનાવવા માટે કરવામાં આવી હોય તેવુ લાગી રહ્યુ છે.

Ahmedabad Samay

ધો.૧૦ની પરીક્ષાનું આજે સવારે ૮ કલાકે પરિણામ થયું જાહેર. ધો. ૧૦નું પરિણામ ૬૫.૧૮% આવ્‍યું છે.

Ahmedabad Samay

અમદાવાદ ના નરોડા વિસ્તારમાં સ્વ રક્ષણ કરીશકે માટે તલવાર બાજી શીખવવામાં આવે છે

Ahmedabad Samay

લવ જેહાદની વધતી જતી પ્રવૃત્તિને અંકુશમાં લાવા કાયદો ઘડાશે: પ્રદીપસિંહ જાડેજા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો