May 8, 2026
અપરાધગુજરાત

જાહેર ચેતાવણી.

આથી જાહેર જનતાને જણાવાનું કે અમદાવાદ સમય સાથે જોડાયેલા શ્રી સંગ્રામસિંહ કુશવાહ અમદાવાદ સમયમાં તારીખ ૦૧/૦૧/૨૦૨૪ થી કોઈ પણ પદ પર કે કર્મચારી તરીકે કાર્યરત નથી જેની સૌ કોઈએ જાણ લેવી, શ્રી સંગ્રામસિંહ કુશવાહ દ્વારા અમદાવાદ સમય તરફથી કોઇ ઓળખ આપી કામ કરવામાં આવશે તો તે અમાન્ય કરવા વિનંતી, જો આપ તેમના દ્વારા કોઇ માંગણી કરવામાં આવતી હોય તો અમદાવાદ સમયનો સંપર્ક કરવા વિનંતી, ચકાસણી કર્યા વિના ભોગ બનનાર સ્વયં જવાબદાર રહેશે

Related posts

હરભોલે ચકલી બચાવ અભિયાન દ્વારા ચકલી માળો બાળકોને ભેટમાં આપવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદ: PM મોદીને પસંદ કરો કે ન કરો પરંતુ…. ગુજરાત હાઈકોર્ટે કરી મોટી ટિપ્પણી અને જામીન અરજી ફગાવી

Ahmedabad Samay

અમદાવાદના કાલુપુર બ્રિજ પર જર્જરિત થયેલી સાત દુકાનોની છત ધરાશાયી થઈ

Ahmedabad Samay

અમદાવાદ – એસજી હાઈવે, સિંધુભવન રોડ પરના કેફેમાં પોલીસ, એસઓજીએ કર્યું સરપ્રાઈઝ ચેકિંગ

Ahmedabad Samay

HIGHFLY INFOCARE માં વર્ક ફ્રોમ હોમ કમાવાની તક

Ahmedabad Samay

અંબાજીના ગબ્બર પર્વત પર જવા માટેની સૌથી સુવિધાજનક એવી ‘રોપ-વે’ સેવા આગામી સોમવારથી સતત ૬ દિવસ માટે બંધ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો