May 8, 2026
અપરાધગુજરાત

જાહેર ચેતાવણી.

આથી જાહેર જનતાને જણાવાનું કે અમદાવાદ સમય સાથે જોડાયેલા શ્રી સંગ્રામસિંહ કુશવાહ અમદાવાદ સમયમાં તારીખ ૦૧/૦૧/૨૦૨૪ થી કોઈ પણ પદ પર કે કર્મચારી તરીકે કાર્યરત નથી જેની સૌ કોઈએ જાણ લેવી, શ્રી સંગ્રામસિંહ કુશવાહ દ્વારા અમદાવાદ સમય તરફથી કોઇ ઓળખ આપી કામ કરવામાં આવશે તો તે અમાન્ય કરવા વિનંતી, જો આપ તેમના દ્વારા કોઇ માંગણી કરવામાં આવતી હોય તો અમદાવાદ સમયનો સંપર્ક કરવા વિનંતી, ચકાસણી કર્યા વિના ભોગ બનનાર સ્વયં જવાબદાર રહેશે

Related posts

સુરતમાં ચાલ્યું બુલડોઝર, ગણપતિ પંડાલ પર પથ્થર મારા બાદ પોલીસ એક્સન મૂડમાં

Ahmedabad Samay

ડભોડા ખાતે આવેલા ઐતિહાસિક અને સ્વયંભૂ ડભોડિયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

Ahmedabad Samay

આવતીકાલથી રાત્રિ કરફ્યૂના સમયને રાત્રીના ૦૯ થી સવારે ૦૬ વાગ્યા સુધી કરાયો

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ પૂરી પાડવા માટે NABH દ્વારા માન્યતા પ્રાપ્ત

Ahmedabad Samay

ભારતથી આવતી ફ્લાઇટ પર કેનેડામાં વધુ એક મહિનો પાબંદી

Ahmedabad Samay

ગુજરાતમાં લવ જેહાદનો વધુ એક કિસ્સો આવ્યો સામે,વિદેશ લઈ જવાની લાલચ આપી લવ જેહાદમાં ફસાવ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો