January 24, 2026
અપરાધગુજરાત

જાહેર ચેતાવણી.

આથી જાહેર જનતાને જણાવાનું કે અમદાવાદ સમય સાથે જોડાયેલા શ્રી સંગ્રામસિંહ કુશવાહ અમદાવાદ સમયમાં તારીખ ૦૧/૦૧/૨૦૨૪ થી કોઈ પણ પદ પર કે કર્મચારી તરીકે કાર્યરત નથી જેની સૌ કોઈએ જાણ લેવી, શ્રી સંગ્રામસિંહ કુશવાહ દ્વારા અમદાવાદ સમય તરફથી કોઇ ઓળખ આપી કામ કરવામાં આવશે તો તે અમાન્ય કરવા વિનંતી, જો આપ તેમના દ્વારા કોઇ માંગણી કરવામાં આવતી હોય તો અમદાવાદ સમયનો સંપર્ક કરવા વિનંતી, ચકાસણી કર્યા વિના ભોગ બનનાર સ્વયં જવાબદાર રહેશે

Related posts

લોકસભા ની ચુંટણી પહેલા બે નવયુવાનો બ્રિજેશ પરમાર અને હર્ષ સોલંકી એ ૨૦૦ જેટલા નવયુવાનો અને યુવતીઓ કેસરિયો ધારણ કર્યો

Ahmedabad Samay

પોલીસ દ્વારા ઉત્તરાયણ પહેલા એસપી રિંગ રોડ નજીક ટ્રાવેલ્સ ગ્રાઉન્ડ પાસેથી 8.16 લાખ રૂપિયાની કિંમતની 2040 ચાઇનીઝ દોરીના ટેલરોં જપ્ત કર્યા

Ahmedabad Samay

અમદાવાદ- અધ્યાપકના સ્યુસાઈડ બાદ એલ.ડી. કોલેજે લીધો આ મહત્વનો નિર્ણય

Ahmedabad Samay

બાબા બાગેશ્વરનો નવો કાર્યક્રમ GMDCમાં યોજાયે તેવી શક્યતા, ઓંગણજનો કાર્યક્રમ થયો છે રદ

Ahmedabad Samay

હવામાન વિભાગ દ્વારા ભીષણ ગરમીને લઈને એલર્ટ અપાયું છે,આજથી અમદાવાદમાં પાંચ દિવસ સુધી રેડ એલર્ટ જાહેર કરાયું.

Ahmedabad Samay

નરોડામાં ગત રાત્રે સર્જાયો ગમખ્વાર અકસ્માત, બાઇક ચાલકનું ઘટના સ્થળેજ મોત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો