ભારતના સપૂત વીર ભગતસિંહ નો જન્મ પંજાબના લાયલપુર ગામમાં ૨૮ મી સપ્ટેમ્બર ૧૯૦૭ માં થયો હતો ભારતની આઝાદીમાં માટે ૨૩ વર્ષની યુવાન વયે હસતા-હસતા ફાંસીના માચડે ચઢવાનું પસંદ કર્યું હતું જેમની થકી આપણને આઝાદી મળી અને ભારતની આઝાદીમાં જેમનું મહત્વનું યોગદાન હતુ તેવા શહીદ-એ-આઝમ વીર ભગતસિંહની ૧૧૭ મી જન્મ જયંતી ને માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ શ્રી જ્યોર્જ ડાયસ ની આગેવાની હેઠળ જન્મદિનને “ગૌરવ દિન” તરીકે ઉજવવામાં આવી હતી
ખોખરા સર્કલ ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી કે કેક કાપી જન્મદિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી
હતી જેમાં પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી જ્યોર્જ ડાયસ,રમેશભાઈ પરમાર,સતનામ સિંહ ડાન્ગ, રમેશ ભીલ, ફેનિલ મેવાડા, પ્રભાતસિંહ રાજપુત, પુષ્પાબેન ડીકોસ્ટા,રમેશ તાવરે,મહેન્દ્ર બીજવા, કૌશિક પ્રજાપતિ,કમલ ભાવસાર,રાજેશ આહુજા,શિવ પૂજન રાજપુત,મહેશ ઝીલ્પે,તુલસીભાઈ વાઘેલા,ગોત્તમ પરમાર, ચીમનભાઈ વાઘેલા વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
