May 21, 2026
અપરાધગુજરાતદેશ

રાજ્યમાં જાહેર સ્થળો સહિત અંબાજી, સોમનાથ અને દ્વારકા સહિતના ધાર્મિક સ્થળો પર એલર્ટ જાહેર કરાયું

દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ રાજ્યમાં જાહેર સ્થળો સહિત અંબાજી, સોમનાથ અને દ્વારકા સહિતના ધાર્મિક સ્થળો પર એલર્ટ જાહેર કરાયું છે. દરેક સ્થળો પર સુરક્ષાને લઈને પોલીસને સતર્ક કરાઈ છે.અમદાવાદમાં પણ ભદ્રકાળી મંદિર પાસે ચેકિંગ હાથ ધરાયું છે. રાજકોટ પોલીસ દ્વારા બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્કવોર્ડ દ્વારા જાહેર સ્થળો પર ચેકિંગ હાથ ધરાયું છે.

દિલ્હી બ્લાસ્ટ બાદ અન્ય રાજ્યોને જોડતી બોર્ડર પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. બોર્ડર પર પોલીસ ચેકિંગ તેજ કરી દેવાયું છે. બનાસકાંઠામાં અન્ય રાજ્યને જોડતી અમીરગઢ સહિતની બોર્ડર પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે

Related posts

પાલડી વિસ્તારમાં જાહેરમાં થયેલ હત્યા કેસમાં પોલીસે આ ઘટનામાં  7 આરોપીઓની અટકાયત કરી છે.

Ahmedabad Samay

હવે ભારતના જમ્મુ કાશ્મીરમાં જરૂર છે હિન્દૂ આંતકી સંગઠની: ધર્મ રક્ષક

Ahmedabad Samay

અમદાવાદમાં દારૂના વેચાણ કરવામાં વધુ એક વિસ્તારનો થયો ઉમેરો,અડ્ડાનું સ્થળ જોઈ મોટો હપ્તો હશે

Ahmedabad Samay

રિલીફ રોડ પર એ.સી.ના ગોડાઉનમાં લાગી આગ. એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ,

Ahmedabad Samay

અંબાજીના ગબ્બર પર્વત પર જવા માટેની સૌથી સુવિધાજનક એવી ‘રોપ-વે’ સેવા આગામી સોમવારથી સતત ૬ દિવસ માટે બંધ

Ahmedabad Samay

કોરોના ની ચેન તોડવા ૧૪ દિવસનું લોકડાઉન જરૂરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો