અખિલ ભારતીય રાજભર મહાસભા અમદાવાદ ગુજરાત દ્વારા મહારાજ સુહલદેવ ના જન્મદિવસ નિમિત્તે રાજભર મહાસંમેલન વટવા ખાતે યોજાયું . ” મહારાજા શ્રી સુહેલ રાજભર ની 2016મી જયંતિ મહોત્સવ ” ઘોડાસર ના કરણ કમલેશ પાર્ટી પ્લોટ મા ભવ્ય તરીકે ઉજવાયું ,
આ મહોત્સવ માં રાજભર સમાજ ના બિઝનેસ મેન , પુરુષો, વડીલો સ્ત્રીઓ અને બાળકો એ ભાગ લીધો હતો , રાજભર સમાજ ના અધ્યક્ષ અનિલ રાજભર અને મહામંત્રી સત્યદેવ રાજ ભર ની અધ્યક્ષતા માં આયોજન થયું .
મુખ્ય મેહમાન તરીકે મહેશ રાજભર , શ્યામ સિંહ ઠાકુર ( ઉત્તર ભારતીય વિકાસ પરિષદ ), પ્રતીક પટેલ ( વટવા બી જે પી પ્રમુખ ) , સુશીલ રાજપૂત ( વટવા કાઉન્સીલર ) ઉપસ્થિતઃ હતાં . રાજભર સમાજ ના વિદ્યાર્થીઓ ને અભ્યાસ માં વધુ ધ્યાન આપી સમાજ ને ગૌરવ અપાવવા અપીલ કરવામાં આવી…
