April 12, 2026
Other

અખિલ ભારતીય રાજભર મહાસભાદ્વારા અમદાવાદના વટવા ખાતે રાજભર મહાસંમેલન યોજાયું

અખિલ ભારતીય રાજભર મહાસભા અમદાવાદ ગુજરાત દ્વારા મહારાજ સુહલદેવ ના જન્મદિવસ નિમિત્તે રાજભર મહાસંમેલન વટવા ખાતે યોજાયું . ” મહારાજા શ્રી સુહેલ રાજભર ની 2016મી જયંતિ મહોત્સવ ” ઘોડાસર ના કરણ કમલેશ પાર્ટી પ્લોટ મા ભવ્ય તરીકે ઉજવાયું ,

આ મહોત્સવ માં રાજભર સમાજ ના બિઝનેસ મેન , પુરુષો, વડીલો સ્ત્રીઓ અને બાળકો એ ભાગ લીધો હતો , રાજભર સમાજ ના અધ્યક્ષ અનિલ રાજભર અને મહામંત્રી સત્યદેવ રાજ ભર ની અધ્યક્ષતા માં આયોજન થયું .

મુખ્ય મેહમાન તરીકે મહેશ રાજભર , શ્યામ સિંહ ઠાકુર ( ઉત્તર ભારતીય વિકાસ પરિષદ ), પ્રતીક પટેલ ( વટવા બી જે પી પ્રમુખ ) , સુશીલ રાજપૂત ( વટવા કાઉન્સીલર ) ઉપસ્થિતઃ હતાં . રાજભર સમાજ ના વિદ્યાર્થીઓ ને અભ્યાસ માં વધુ ધ્યાન આપી સમાજ ને ગૌરવ અપાવવા અપીલ કરવામાં આવી…

Related posts

Skin Care Tips: વરસાદની ઋતુમાં આ રીતે તમારી તૈલી અને ચીકણી ત્વચાની સંભાળ રાખો

Ahmedabad Samay

સરકારે વિધાનસભામાં કબૂલ્યું કે, અમદાવાદ શહેરનું નામ કર્ણાવતી બદલવા માટે રાજ્ય સરકારે કોઈ દરખાસ્ત જ નથી કરી.

Ahmedabad Samay

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ જાહેત કરાયું

Ahmedabad Samay

વિસાવદર ના સતાધાર નજીક બીમારી જોવા માટે લોકોના ટોળેટોળા વળ્યા હતા

Ahmedabad Samay

શ્રી પૂજ્ય તનસિંહજી જન્મ શતાબ્દિ વર્ષ અને શ્રી ક્ષત્રિય યુવક સંઘ ના ૭૮ માં સ્થાપના દિન ઉજવણી અંગે બેઠક યોજાઇ

Ahmedabad Samay

ભક્તો નહિ કરી શકે દર્શન, કોરોના સંક્રમણ વધતા મોટા ભાગના મંદિરો થયા.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો