February 13, 2026
Other

અખિલ ભારતીય રાજભર મહાસભાદ્વારા અમદાવાદના વટવા ખાતે રાજભર મહાસંમેલન યોજાયું

અખિલ ભારતીય રાજભર મહાસભા અમદાવાદ ગુજરાત દ્વારા મહારાજ સુહલદેવ ના જન્મદિવસ નિમિત્તે રાજભર મહાસંમેલન વટવા ખાતે યોજાયું . ” મહારાજા શ્રી સુહેલ રાજભર ની 2016મી જયંતિ મહોત્સવ ” ઘોડાસર ના કરણ કમલેશ પાર્ટી પ્લોટ મા ભવ્ય તરીકે ઉજવાયું ,

આ મહોત્સવ માં રાજભર સમાજ ના બિઝનેસ મેન , પુરુષો, વડીલો સ્ત્રીઓ અને બાળકો એ ભાગ લીધો હતો , રાજભર સમાજ ના અધ્યક્ષ અનિલ રાજભર અને મહામંત્રી સત્યદેવ રાજ ભર ની અધ્યક્ષતા માં આયોજન થયું .

મુખ્ય મેહમાન તરીકે મહેશ રાજભર , શ્યામ સિંહ ઠાકુર ( ઉત્તર ભારતીય વિકાસ પરિષદ ), પ્રતીક પટેલ ( વટવા બી જે પી પ્રમુખ ) , સુશીલ રાજપૂત ( વટવા કાઉન્સીલર ) ઉપસ્થિતઃ હતાં . રાજભર સમાજ ના વિદ્યાર્થીઓ ને અભ્યાસ માં વધુ ધ્યાન આપી સમાજ ને ગૌરવ અપાવવા અપીલ કરવામાં આવી…

Related posts

AMC દ્વારા આગામી આદેશ સુધી રાત્રે 10 વાગ્યા બાદ દુકાન-મોલ-રેસ્ટોરન્ટ બધુ બંધ રાખવાના આદેશ

Ahmedabad Samay

કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહની હત્યા પગલે જયપુર બંધનો એલાન

Ahmedabad Samay

મધ્યપ્રદેશમાં પરિણામ બાદ કમલનાથનું આવ્યું નિવેદન

Ahmedabad Samay

લ્યો બોલો નરોડા પોલીસ સ્‍ટેશનની PCR ગાડીમાંથી દારૂ અને રોકડ રકમ મળી

Ahmedabad Samay

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

ટ્રેનમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો હોવાથી મહારાષ્ટ્ર ના મુંબ્રા અને દિવા રેલવે સ્‍ટેશનો વચ્‍ચે રવિવારે  દુખદ ટ્રેન દુર્ઘટના ઘટી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો