May 8, 2026
ગુજરાત

એલીમોન એસ્ટ્રો સ્પિરીચ્યુઅલ એકેડેમી, અમદાવાદ નો ૪ થો પદ્ વિદાન સમારંભ યોજાયો

ગત રવિવાર તારીખ ૯ ફેબ્રુઆરી ને રવિવારના રોજ એલીમોન એસ્ટ્રો સ્પિરીચ્યુઅલ એકેડેમી, અમદાવાદ નો ૪થો પદ્ વિદાન સમારંભ શારદા શાંતિ વૃદ્ધાશ્રમ, હીરાપુર મુકામે યોજાયો હતો.

જેમાં આ સંસ્થામાં રહેતા વૃધ્ધ વડીલોના હાથે જ્યોતિષ વિદ્યામાં ડિગ્રી મેળવનાર ૨૯ જેટલા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ સાથે આશીર્વાદ અપાવી અને સમાજમાં એક નવો સંદેશ આપવાનો વિનમ્ર પ્રયાસ કરાયો હતો. આ પ્રસંગે એલીમોન એસ્ટ્રો સ્પિરીચ્યુઅલ એકેડેમી ના પ્રેરક ડો. નલિન પંડ્યા, ફાઉન્ડર ડો. આશિષ વ્યાસ અને આચાર્ય રિદ્ધિ ઠક્કર તથા શારદા શાંતિ વૃદ્ધાશ્રમના ટ્રસ્ટીઓ શ્રી અશ્વિનભાઈ રાવલ, શ્રી જગદીશભાઈ, શ્રી લાલાભાઇ અને શ્રી કલ્પેશભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતાં.

Related posts

કઠવાડાગામમાં આવેલ શિવા ઇન્ટરનેશનલ પબ્લિક (પ્રી-પ્રાઇમરી) સ્કૂલ દ્વારા વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદમાં 50 હજારથી વધુ વિદ્યાર્થીઓએ સેલ્ફ ફાયનાન્સ શાળા છોડી સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવ્યો

Ahmedabad Samay

વ્યસનીઓ માટે લોકડાઉન ૩.૦ માં રાહતના સમાચાર

Ahmedabad Samay

કલાયમેટ ચેન્જના પ્રશ્નોને હલ કરવાના લાંબાગાળાના એકશન પ્લાનને અમલમાં મુકનારૂ ગુજરાત દેશનું પ્રથમ રાજય બનશે

Ahmedabad Samay

આણંદ અને વડોદરાને જોડતો ગંભીરા પુલ તૂટી પડ્‍યો,૧૦ લોકો મૃત્યુ પામ્યા

Ahmedabad Samay

રાજીવ સાવતનું કોરોનાના કારણે નિધન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો