June 22, 2026
ગુજરાત

સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા કરમસદ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં

ભારતીય જનતા પાર્ટી અને તેના નેતાઓ દ્વારા સરદાર સાહેબના જન્મસ્થળ કરમસદને વિકાસના લોલીપોપના નામે આણંદ મહાનગર પાલિકા સાથે ભેળવી તેની સ્વતંત્ર ઓળખ છીનવી લેવાનો પ્રયાસ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો.

જેના વિરોધમાં  સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા કરમસદ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું. અમે આમાં સહભાગી થઈ કરમસદના નગરજનોના ન્યાય માટે રજૂઆત કરી.

Related posts

અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેકટ માટે પાટનગરનાં એક હજારથી વધુ વૃક્ષો કપાશે

Ahmedabad Samay

અમદાવાદના કાલુપુર બ્રિજ પર જર્જરિત થયેલી સાત દુકાનોની છત ધરાશાયી થઈ

Ahmedabad Samay

તલવારબાજ યશ્વીબા મહાવીરસિંહ રાઓલ ને અમદાવાદ સમય સમાચારપત્ર તરફથી જન્મ દિવસ છે.

Ahmedabad Samay

149મી રથયાત્રાની તૈયારીઓનો આજથી વિધિવત પ્રારંભ

Ahmedabad Samay

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સતાનું સિંહાસન ભાજપે સંભાળ્‍યું

Ahmedabad Samay

આપ ની ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો