May 8, 2026
ગુજરાત

સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા કરમસદ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં

ભારતીય જનતા પાર્ટી અને તેના નેતાઓ દ્વારા સરદાર સાહેબના જન્મસ્થળ કરમસદને વિકાસના લોલીપોપના નામે આણંદ મહાનગર પાલિકા સાથે ભેળવી તેની સ્વતંત્ર ઓળખ છીનવી લેવાનો પ્રયાસ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો.

જેના વિરોધમાં  સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા કરમસદ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું. અમે આમાં સહભાગી થઈ કરમસદના નગરજનોના ન્યાય માટે રજૂઆત કરી.

Related posts

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાંદખેડા મા એલ ડીવીઝન દ્વારા ૩૨ મા માર્ગ સલામતી સપ્તાહ નુ આયોજન કરાયું

Ahmedabad Samay

ઘોડાસર બીઆરટીએસ રોડ પર બ્રહ્માણી ટ્રાવેલ્સનું પ્રાઈવેટ પાર્કિંગમાં આગ લાગતા ૦૭ ગાડીઓ બળી ખાખ

Ahmedabad Samay

ગાંધીનગર: ગૃહમાં રાજ્ય સરકારે સ્વીકાર્યું, છેલ્લા 3 વર્ષમાં 325 સિંહના મૃત્યું થયા, આટલાના અકુદરતી રીતે મોત

Ahmedabad Samay

ગુજરાતમાં ૫૫.૨૩% જ મતદાન થયું

Ahmedabad Samay

ઇલેક્ટ્રિક વાહન પર સરકાર આપશે સબસીડી

Ahmedabad Samay

સુસ્ત સિંહના સાચા આંકડાના દાવા વચ્ચે ચપળ દીપડાઓને ગણવામાં વનતંત્રને મુંઝારો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો