March 23, 2026
ગુજરાત

સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા કરમસદ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં

ભારતીય જનતા પાર્ટી અને તેના નેતાઓ દ્વારા સરદાર સાહેબના જન્મસ્થળ કરમસદને વિકાસના લોલીપોપના નામે આણંદ મહાનગર પાલિકા સાથે ભેળવી તેની સ્વતંત્ર ઓળખ છીનવી લેવાનો પ્રયાસ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો.

જેના વિરોધમાં  સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા કરમસદ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું. અમે આમાં સહભાગી થઈ કરમસદના નગરજનોના ન્યાય માટે રજૂઆત કરી.

Related posts

ભૂપેન્‍દ્ર પટેલ ચૂંટણી માટે પાર્ટીનો ચહેરો હશે: નરેન્દ્રભાઈ મોદી

Ahmedabad Samay

અમદાવાદમાં ભરતી મેળો, જિલ્લાની અગ્રગણ્ય કંપનીઓમાં 438 જેટલા વિધાર્થીઓની પ્રાથમિક પસંદગી

Ahmedabad Samay

કોરોનાની સ્થિતી કાબુમાં ન આવે ત્યાં સુધી રાત્રી કર્ફ્યૂ યથાવત

Ahmedabad Samay

દિવાળીના તહેવારે ગુજરાતભરમાં આગના બનાવો બન્યા

Ahmedabad Samay

કોરોનાની નવી ગાઈડલાઈન બહાર આવી, હોમ હોકોરોન્ટાઇન હવે ૦૭ અને હળવા કેસમાં ૧૦ દિવસે રજા

Ahmedabad Samay

સુસ્ત સિંહના સાચા આંકડાના દાવા વચ્ચે ચપળ દીપડાઓને ગણવામાં વનતંત્રને મુંઝારો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો