June 8, 2026
ગુજરાત

એલીમોન એસ્ટ્રો સ્પિરીચ્યુઅલ એકેડેમી, અમદાવાદ નો ૪ થો પદ્ વિદાન સમારંભ યોજાયો

ગત રવિવાર તારીખ ૯ ફેબ્રુઆરી ને રવિવારના રોજ એલીમોન એસ્ટ્રો સ્પિરીચ્યુઅલ એકેડેમી, અમદાવાદ નો ૪થો પદ્ વિદાન સમારંભ શારદા શાંતિ વૃદ્ધાશ્રમ, હીરાપુર મુકામે યોજાયો હતો.

જેમાં આ સંસ્થામાં રહેતા વૃધ્ધ વડીલોના હાથે જ્યોતિષ વિદ્યામાં ડિગ્રી મેળવનાર ૨૯ જેટલા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ સાથે આશીર્વાદ અપાવી અને સમાજમાં એક નવો સંદેશ આપવાનો વિનમ્ર પ્રયાસ કરાયો હતો. આ પ્રસંગે એલીમોન એસ્ટ્રો સ્પિરીચ્યુઅલ એકેડેમી ના પ્રેરક ડો. નલિન પંડ્યા, ફાઉન્ડર ડો. આશિષ વ્યાસ અને આચાર્ય રિદ્ધિ ઠક્કર તથા શારદા શાંતિ વૃદ્ધાશ્રમના ટ્રસ્ટીઓ શ્રી અશ્વિનભાઈ રાવલ, શ્રી જગદીશભાઈ, શ્રી લાલાભાઇ અને શ્રી કલ્પેશભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતાં.

Related posts

રથયાત્રાને લઇ ચાલતી અટકળોનો આવ્યો અંત,શરતો આધીન રથયાત્રા નીકળશે

Ahmedabad Samay

બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી તેમજ સમાજ સુરક્ષા અધિકારી, દાહોદની ટીમ દ્વારા તાત્કાલિક લગ્ન સ્થળ પર પહોંચી બાળ લગ્નને અટકાવ્યાં હતાં.

admin

વડોદરામાં એક સાથે પરિવારના છ સભ્યોએ કરી આત્મહત્યા, ૩ ના મૃત્યુ ૩ સારવાર ગંભીર હાલતમાં

Ahmedabad Samay

ગુજરાતનું કુલ જાહેર દેવું હવે ૩.૮૦ લાખ કરોડ પર પહોંચી ગયું, દરેક ગુજરાતીના માથે આશરે રૂ.૬૬,૦૦૦નું દેવું છે.

Ahmedabad Samay

સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી દ્વારા નવા હોદેદારો ને નિમણુંક કરાયા

Ahmedabad Samay

હાર્દિક પટેલ ગુરૂવારે તા. ર જૂનના રોજ ભાજપમાં જોરો શોરોથી જોડાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો