March 23, 2026
ગુજરાત

એલીમોન એસ્ટ્રો સ્પિરીચ્યુઅલ એકેડેમી, અમદાવાદ નો ૪ થો પદ્ વિદાન સમારંભ યોજાયો

ગત રવિવાર તારીખ ૯ ફેબ્રુઆરી ને રવિવારના રોજ એલીમોન એસ્ટ્રો સ્પિરીચ્યુઅલ એકેડેમી, અમદાવાદ નો ૪થો પદ્ વિદાન સમારંભ શારદા શાંતિ વૃદ્ધાશ્રમ, હીરાપુર મુકામે યોજાયો હતો.

જેમાં આ સંસ્થામાં રહેતા વૃધ્ધ વડીલોના હાથે જ્યોતિષ વિદ્યામાં ડિગ્રી મેળવનાર ૨૯ જેટલા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ સાથે આશીર્વાદ અપાવી અને સમાજમાં એક નવો સંદેશ આપવાનો વિનમ્ર પ્રયાસ કરાયો હતો. આ પ્રસંગે એલીમોન એસ્ટ્રો સ્પિરીચ્યુઅલ એકેડેમી ના પ્રેરક ડો. નલિન પંડ્યા, ફાઉન્ડર ડો. આશિષ વ્યાસ અને આચાર્ય રિદ્ધિ ઠક્કર તથા શારદા શાંતિ વૃદ્ધાશ્રમના ટ્રસ્ટીઓ શ્રી અશ્વિનભાઈ રાવલ, શ્રી જગદીશભાઈ, શ્રી લાલાભાઇ અને શ્રી કલ્પેશભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતાં.

Related posts

P.M મોદીનો પ્રજાને સંદેશ “જબ તક દવાઈ નહિં, તબ તક ઢિલાઈ નહિં”

Ahmedabad Samay

જામનગરમાં વિશ્વ પ્રખ્યાત બ્રાસ પાર્ટ્સનું ઉત્પાદનું સળગતા કોલસા વચ્ચે 1100થી વધારે ડિગ્રી તાપમાન પર સળગતી ભઠ્ઠી વચ્ચે આ રીતે થાય છે

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના અમદાવાદ ના યુવા મોરચા દ્વારા ધૈર્યરાજસિંહને મદદરૂપ થવા જુમબેશ ચલાવાઈ

Ahmedabad Samay

હોસ્‍પિટલમાં દાખલ કર્યા બાદ દર્દીના ડેથ સર્ટિફિકેટ આપવા કર્મચારી ટલાવી રહ્યા છે

Ahmedabad Samay

રાજ શેખાવત સામે સરકારના આકરા વલણ સમક્ષ કલેક્ટરશ્રી ને આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

વાપીમાં ભાજપની શાનદાર જીત, આપ ખાતુપણ ન ખોલાવી શકી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો