May 7, 2026
ગુજરાત

એલીમોન એસ્ટ્રો સ્પિરીચ્યુઅલ એકેડેમી, અમદાવાદ નો ૪ થો પદ્ વિદાન સમારંભ યોજાયો

ગત રવિવાર તારીખ ૯ ફેબ્રુઆરી ને રવિવારના રોજ એલીમોન એસ્ટ્રો સ્પિરીચ્યુઅલ એકેડેમી, અમદાવાદ નો ૪થો પદ્ વિદાન સમારંભ શારદા શાંતિ વૃદ્ધાશ્રમ, હીરાપુર મુકામે યોજાયો હતો.

જેમાં આ સંસ્થામાં રહેતા વૃધ્ધ વડીલોના હાથે જ્યોતિષ વિદ્યામાં ડિગ્રી મેળવનાર ૨૯ જેટલા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ સાથે આશીર્વાદ અપાવી અને સમાજમાં એક નવો સંદેશ આપવાનો વિનમ્ર પ્રયાસ કરાયો હતો. આ પ્રસંગે એલીમોન એસ્ટ્રો સ્પિરીચ્યુઅલ એકેડેમી ના પ્રેરક ડો. નલિન પંડ્યા, ફાઉન્ડર ડો. આશિષ વ્યાસ અને આચાર્ય રિદ્ધિ ઠક્કર તથા શારદા શાંતિ વૃદ્ધાશ્રમના ટ્રસ્ટીઓ શ્રી અશ્વિનભાઈ રાવલ, શ્રી જગદીશભાઈ, શ્રી લાલાભાઇ અને શ્રી કલ્પેશભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતાં.

Related posts

અમદાવાદ સમય સમાચાર પત્રના નામનું દૂર ઉપયોગ કરી ખોટા સમાચાર બનાવામાં આવ્યા, ફેસબુક એકાઉન્ટ કર્યું હેક

Ahmedabad Samay

કોરોનાના દર્દીઓની સારવાર માટે રેમડેસિવિર ઇન્જેક્શન્સનો પુરતો જથ્થો ઉપલબ્ધ

Ahmedabad Samay

હવે અમદાવાદમાં 23 જગ્યાઓ પર ટાયર કિલર બંપ લગાવવામાં આવશે

Ahmedabad Samay

PSI અને LRDની ભરતીને લઇ  કોલ લેટર જાહેર, યુવાનો તૈયારીઓમાં જુટી ગયા

Ahmedabad Samay

મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા જન ચેતના રેલી સાઈકલ ઉપર કાઢવામાં આવી

Ahmedabad Samay

ગણેશ મહોત્સવમાં મહત્તમ ૪ ફુટની તથા ઘરમાં ૨ ફુટની મૂર્તિઓની સ્થાપના કરી શકાશે. ગણેશ મહોત્સવની મહત્વની બાબતો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો