June 22, 2026
ગુજરાત

નવા નરોડાના બ્રહ્મકુમારી સેન્ટર પર બ્રહ્માબાબા ની પુણ્યતિથિ ફૂલોથી સજાવી ઉજવાઈ

બ્રહ્માકુમારી સંસ્થાનના સ્થાપક લેખરાજ કૃપલાણી (બ્રહ્માબાબા)ની પુણ્યતિથિ ઉજવણી કરાઇ, તેઓએ ૧૯૬૯ની સાલમાં દેહ છોડયો હતો. બ્રહ્માકુમારીના ૧૦૦ દેશોમાં ૮૫૦૦ સેન્ટર્સ ધમધમે છે.

બ્રહ્માબાબા ના પુણ્યતિથિ અનુસાર અમદાવાદના નવા નરોડ વિસ્તારમાં સુલોચના દીદીજીના હેઠળ પંચગીની રેસિડેન્સીમાં આવેલ સેન્ટર પર બ્રહ્માબાબા ની પુણ્યતિથિ ઉજવવામાં આવી જતી, સેન્ટર ફૂલો થી સજાવવામાં આવ્યું હતું અને બાબાની છબી ને પણ અતિ સુંદર રીતે સજાવટ કરી યોગ અને તેમને યાદ કરી પુણ્યતિથિ મનવાઇ હતી.

Related posts

શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, પ્રાથમિક શાળાઓમાં ‘બેગલેસ ડે’ની શરૂઆત કરાઇ

Ahmedabad Samay

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટસ અને ઈન્કમટેક્સ બાર એસોસિએશન અમદાવાદ દ્વારા ટેક્સ કોન્કલેવ યોજાશે

Ahmedabad Samay

મેઘાણીનગર પોલીસ સ્ટેશનની કમાન મેઘાણીનગરના જ યુવકના હાથમાં

Ahmedabad Samay

શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જ્યંતી ઉજવાયી

Ahmedabad Samay

અમદાવાદ: સુદાનથી 56 ગુજરાતીઓ આજે અમદાવાદ પહોંચ્યા, ગૃહ રાજ્યમંત્રીએ પુષ્પ આપી સ્વાગત કર્યું

Ahmedabad Samay

અમદાવાદના બોપલ વિસ્તારમાં કોરોના વિસ્ફોટ,કુલ ૮૦ કોરોના પોઝિટવ કેસ એકસાથે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો