June 24, 2026
ગુજરાત

આવતીકાલે ૦૪/૦૫/૨૫ સવારે મહાકાલ સેના ગુજરાત (નરોડા) અને કાલ ભૈરવ ગ્રૂપ દ્વારા અબોલા પક્ષીઓ માટે નરોડા ખાતે કુંડા વિતરણ નું આયોજન કરવામાં આવ્યું

આવતીકાલે ૦૪/૦૫/૨૫ સવારે મહાકાલ સેના ગુજરાત (નરોડા) તથા કાલ ભૈરવ (K.B) ગ્રૂપ દ્વારા આયોજિત અબોલા પક્ષીઓ માટે કુંડા વિતરણ નું આયોજન કરવામાં આવ્યું છે,

ગરમીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે ઘણા પક્ષીઓ તરસના કારણે મૃત્યુ પામતા હોય છે, આ બાબત ને ખાસ ધ્યાનમાં રાખીને આ વર્ષે મહાકાલ સેના ગુજરાત (નરોડા) તથા KB ગ્રૂપ નરોડા દ્વારા પક્ષીઓ માટે વિનામુલ્યે 500 જેટલા કુંડા નું આયોજન કરેલ છે

સમય :- સવારે 9 : 00 કલાકે
સ્થળ :- કલ્યાણ ચોક સર્કલ નિકોલ નરોડા રોડ નરોડા

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા મોદીનું સવારે ૧૦૦ વર્ષની વયે થયું નિધન

Ahmedabad Samay

રાજપૂત સમાજ દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓને પેન અને શુભેચ્છા પત્ર આપવામાં આવ્યા

Ahmedabad Samay

કુદરતી આપત્તિ જેવા સંજોગોમાં હેમ રેડિયો પ્રત્યાયન માટેનું અત્યંત મહત્વનું સાધન

Ahmedabad Samay

લોક સભા ચૂંટણી થાય તે પહેલા જ સુરતમાંથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ જાહેર, સી.આર.પાટીલે ખુશી વ્યક્ત કરી

Ahmedabad Samay

શ્રી તરુણ બારોટે આનંદ અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૦૦ અનાજની કીટનું વિતરણ કર્યું

Ahmedabad Samay

અમદાવાદ: રાજ્યમાં ગરમીનો પ્રકોપ શરૂ, જાણો કયા શહેરમાં કેટલી ડિગ્રી પહોંચ્યો પારો?

admin

એક ટિપ્પણી મૂકો