March 26, 2026
ગુજરાત

આવતીકાલે ૦૪/૦૫/૨૫ સવારે મહાકાલ સેના ગુજરાત (નરોડા) અને કાલ ભૈરવ ગ્રૂપ દ્વારા અબોલા પક્ષીઓ માટે નરોડા ખાતે કુંડા વિતરણ નું આયોજન કરવામાં આવ્યું

આવતીકાલે ૦૪/૦૫/૨૫ સવારે મહાકાલ સેના ગુજરાત (નરોડા) તથા કાલ ભૈરવ (K.B) ગ્રૂપ દ્વારા આયોજિત અબોલા પક્ષીઓ માટે કુંડા વિતરણ નું આયોજન કરવામાં આવ્યું છે,

ગરમીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે ઘણા પક્ષીઓ તરસના કારણે મૃત્યુ પામતા હોય છે, આ બાબત ને ખાસ ધ્યાનમાં રાખીને આ વર્ષે મહાકાલ સેના ગુજરાત (નરોડા) તથા KB ગ્રૂપ નરોડા દ્વારા પક્ષીઓ માટે વિનામુલ્યે 500 જેટલા કુંડા નું આયોજન કરેલ છે

સમય :- સવારે 9 : 00 કલાકે
સ્થળ :- કલ્યાણ ચોક સર્કલ નિકોલ નરોડા રોડ નરોડા

Related posts

તરછોડાયેલા સ્મિતના પિતાની થઇ ઓળખ,પોલીસને ૨૦ કલાકે મળી મોટી સફળતા

Ahmedabad Samay

કોન્સ્ટેબલ સુનિતા યાદવ સોશિયલ મીડિયા પર ચર્ચામાં

Ahmedabad Samay

મોરબીમાં કુંભારી કળા સાથે જોડાયેલા લોકો માટે ખુશખબર, માટીની વસ્તુઓ વેચવા માટે મળશે ISI માર્ક, જાણો ‘મિટ્ટીકુલ’ના પ્રણેતા મનસુખભાઇ પ્રજાપતિએ શું કહ્યું?

Ahmedabad Samay

અન્ન સેવા એજ પ્રભુ સેવા, શ્રી બાપા સીતારામ રામરોટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોજ ૮૦૦ ટિફિન ની ફ્રી સેવા અપાય છે

Ahmedabad Samay

સોલા સિવિલ હોસ્પિટલમા વેક્સીન લેવા આવનારા સ્વંયસેવકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

Ahmedabad Samay

અમદાવાદ – ટ્રાફિક ઝૂંબેશ અંતર્ગત દિવસમાં અંદાજે 2 લાખ દંડ વસૂલાય છે, 15 દિવસમાં 9500થી વધુ કેસો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો