January 20, 2025
ગુજરાત

આધારકાર્ડમાં નામ બદલવા કે સુધારવા હવે ફરજીયાત ગેજેટ નોટિફિકેશન આપવું પડશે

આધારકાર્ડમાં નામ બદલવા કે સુધારવા હવે ફરજીયાત ગેજેટ નોટિફિકેશન આપવું પડશે, ધરખમ ફેરફાર યુનિક આઇડેન્‍ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્‍ડિયા (UIDAI) અનુસાર, આધાર કાર્ડમાં નામ બદલવા કે સુધારવાની પ્રક્રિયામાં આધાર ધારકને ફરજિયાત ગેજેટ નોટિફિકેશનની જરૂર પડશે.

ઉપરાંત આધાર ધારકે પોતાનું આખું નામ સાથેના અન્‍ય આઇડી પ્રુફ પણ સબમિટ કરવા પડશે, જેમાં તે પાન કાર્ડ, વોટર આઇડી, ડ્રાઇવિંગ લાઇસન્‍સ, સર્વિસ આઇડી કાર્ડ અને પાસપોર્ટનો ઉપયોગ કરી શકે છે, છેતરપિંડીના મામલા અટકાવવા માટે નવો નિયમ લાગુ કરાયો.

Related posts

ભાજપમાં ટિકિટ ફાળવણી ઉપર કાર્યકરોનો રોષ દેખાયો, ખાનપુર કાર્યલય પર કાર્યકરો પોહચ્યા

Ahmedabad Samay

અમેરિકા જવાની લાલશમાં જીવ ગુમાવ્યું,મેક્સિકો-અમેરિકાની દીવાલ કુદી જતા યુવકનું થયું મૃત્યુ, પત્ની અને ત્રણ વર્ષનું બાળક વિદેશમાં રજળ્યું

Ahmedabad Samay

ઇન્ડિયા કોલોની વોર્ડ ખાતે  ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન કરાયું

Ahmedabad Samay

કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરની કિંમતમાં મોટો ઘટાડો. રેસ્‍ટોરાં અને ઢાબામાં ખાવાનું સસ્‍તું થઈ શકે છે.

Ahmedabad Samay

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં બાબા અને કે.કે. નો આંતક

Ahmedabad Samay

સુરત – અકસ્માતના કારણે યુવકનો ગયો જીવ, રોજદારી માટે વતન છોડી શહેર આવ્યો હતો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો