March 23, 2026
ગુજરાત

આધારકાર્ડમાં નામ બદલવા કે સુધારવા હવે ફરજીયાત ગેજેટ નોટિફિકેશન આપવું પડશે

આધારકાર્ડમાં નામ બદલવા કે સુધારવા હવે ફરજીયાત ગેજેટ નોટિફિકેશન આપવું પડશે, ધરખમ ફેરફાર યુનિક આઇડેન્‍ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્‍ડિયા (UIDAI) અનુસાર, આધાર કાર્ડમાં નામ બદલવા કે સુધારવાની પ્રક્રિયામાં આધાર ધારકને ફરજિયાત ગેજેટ નોટિફિકેશનની જરૂર પડશે.

ઉપરાંત આધાર ધારકે પોતાનું આખું નામ સાથેના અન્‍ય આઇડી પ્રુફ પણ સબમિટ કરવા પડશે, જેમાં તે પાન કાર્ડ, વોટર આઇડી, ડ્રાઇવિંગ લાઇસન્‍સ, સર્વિસ આઇડી કાર્ડ અને પાસપોર્ટનો ઉપયોગ કરી શકે છે, છેતરપિંડીના મામલા અટકાવવા માટે નવો નિયમ લાગુ કરાયો.

Related posts

RTE ફ્રી શાળા પ્રવેશની જાહેરાત થઇ ચુકી છે. મેળવો સંપૂર્ણ માહિતી

Ahmedabad Samay

અમદાવાદ એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં ઈમારતોની ઊંચાઈ અંગે કડક વલણ, ૧૩ જેટલી ઇમારતો તોડાસે

Ahmedabad Samay

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં બાબા અને કે.કે. નો આંતક

Ahmedabad Samay

બાપુનગરના ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહ દ્વારા તિરંગા યાત્રા નુ આયોજન કરાયું

Ahmedabad Samay

ગુજરાતમાં ભારે વરસાદને કારણે સ્થિતિ બગડી, બે નેશનલ હાઈવે બંધ, ગ્રામ્ય વિસ્તારના 303 રસ્તાઓ બંધ

Ahmedabad Samay

કર્મ ના બંધન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો