March 10, 2026
ગુજરાત

આધારકાર્ડમાં નામ બદલવા કે સુધારવા હવે ફરજીયાત ગેજેટ નોટિફિકેશન આપવું પડશે

આધારકાર્ડમાં નામ બદલવા કે સુધારવા હવે ફરજીયાત ગેજેટ નોટિફિકેશન આપવું પડશે, ધરખમ ફેરફાર યુનિક આઇડેન્‍ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્‍ડિયા (UIDAI) અનુસાર, આધાર કાર્ડમાં નામ બદલવા કે સુધારવાની પ્રક્રિયામાં આધાર ધારકને ફરજિયાત ગેજેટ નોટિફિકેશનની જરૂર પડશે.

ઉપરાંત આધાર ધારકે પોતાનું આખું નામ સાથેના અન્‍ય આઇડી પ્રુફ પણ સબમિટ કરવા પડશે, જેમાં તે પાન કાર્ડ, વોટર આઇડી, ડ્રાઇવિંગ લાઇસન્‍સ, સર્વિસ આઇડી કાર્ડ અને પાસપોર્ટનો ઉપયોગ કરી શકે છે, છેતરપિંડીના મામલા અટકાવવા માટે નવો નિયમ લાગુ કરાયો.

Related posts

અમદાવાદના રાણીપ વિસ્તારમાં રાધાસ્વામી રોડ પર સ્થાનિકો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન

Ahmedabad Samay

નાયબ મુખ્યમંત્રી ના દાવા પડ્યા ખોટા,અમદાવાદ સમય ની જાચ પડતાલમાં પકડાયું સરકારનું જુઠાણું

Ahmedabad Samay

લોકડાઉનની અસરથી થયેલા બેરોજગારો માટે કુબેરનગરમાં અનાજની કીટ વિતરણ કરાયું

Ahmedabad Samay

ગણેશ મહોત્સવમાં મહત્તમ ૪ ફુટની તથા ઘરમાં ૨ ફુટની મૂર્તિઓની સ્થાપના કરી શકાશે. ગણેશ મહોત્સવની મહત્વની બાબતો

Ahmedabad Samay

અમદાવાદ:દશામની મૂર્તિ વિસર્જન કરવા જતાં  પાણીમાં ડૂબી જતાં 3 લોકોના દુઃખદ મૃત્યુ થયાં

Ahmedabad Samay

વીજળી પડવાથી રાજ્‍યમાં કુલ ૨૩ લોકો દાઝ્‍યા છે. વીજળી પડવાથી કુલ ૭૧ પશુઓનાં મોત થયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો