November 18, 2025
ગુજરાત

આધારકાર્ડમાં નામ બદલવા કે સુધારવા હવે ફરજીયાત ગેજેટ નોટિફિકેશન આપવું પડશે

આધારકાર્ડમાં નામ બદલવા કે સુધારવા હવે ફરજીયાત ગેજેટ નોટિફિકેશન આપવું પડશે, ધરખમ ફેરફાર યુનિક આઇડેન્‍ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્‍ડિયા (UIDAI) અનુસાર, આધાર કાર્ડમાં નામ બદલવા કે સુધારવાની પ્રક્રિયામાં આધાર ધારકને ફરજિયાત ગેજેટ નોટિફિકેશનની જરૂર પડશે.

ઉપરાંત આધાર ધારકે પોતાનું આખું નામ સાથેના અન્‍ય આઇડી પ્રુફ પણ સબમિટ કરવા પડશે, જેમાં તે પાન કાર્ડ, વોટર આઇડી, ડ્રાઇવિંગ લાઇસન્‍સ, સર્વિસ આઇડી કાર્ડ અને પાસપોર્ટનો ઉપયોગ કરી શકે છે, છેતરપિંડીના મામલા અટકાવવા માટે નવો નિયમ લાગુ કરાયો.

Related posts

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા ઉત્તર ભારતીય બિઝનેસ નેટવર્ક નું ગ્રાન્ડ લોન્ચિંગ કરાયું

Ahmedabad Samay

ઓક્‍ટોબર મહિનામાં સાબરમતીથી સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી સુધી અને સાબરમતીથી પાલીતાણા સુધીની સી પ્‍લેન ચલાવવાની યોજના શરૂ થશે

Ahmedabad Samay

મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન અને માતાજીની આરાધના કરવા માટે અંબાજી મંદિરમાં પહોંચ્યા

Ahmedabad Samay

અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલી 400 વર્ષ જૂની મંસા મસ્જિદનો એક ભાગ રોડ પહોળો કરવા માટે તોડી પાડવામાં આવશે

Ahmedabad Samay

લોકડાઉન ૪.૦ માં ગુજરાત સરકારે આપી ઘણી રાહત.

Ahmedabad Samay

રાજીવ સાવતનું કોરોનાના કારણે નિધન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો