March 26, 2026
ગુજરાત

આવતીકાલે ૦૪/૦૫/૨૫ સવારે મહાકાલ સેના ગુજરાત (નરોડા) અને કાલ ભૈરવ ગ્રૂપ દ્વારા અબોલા પક્ષીઓ માટે નરોડા ખાતે કુંડા વિતરણ નું આયોજન કરવામાં આવ્યું

આવતીકાલે ૦૪/૦૫/૨૫ સવારે મહાકાલ સેના ગુજરાત (નરોડા) તથા કાલ ભૈરવ (K.B) ગ્રૂપ દ્વારા આયોજિત અબોલા પક્ષીઓ માટે કુંડા વિતરણ નું આયોજન કરવામાં આવ્યું છે,

ગરમીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે ઘણા પક્ષીઓ તરસના કારણે મૃત્યુ પામતા હોય છે, આ બાબત ને ખાસ ધ્યાનમાં રાખીને આ વર્ષે મહાકાલ સેના ગુજરાત (નરોડા) તથા KB ગ્રૂપ નરોડા દ્વારા પક્ષીઓ માટે વિનામુલ્યે 500 જેટલા કુંડા નું આયોજન કરેલ છે

સમય :- સવારે 9 : 00 કલાકે
સ્થળ :- કલ્યાણ ચોક સર્કલ નિકોલ નરોડા રોડ નરોડા

Related posts

આજથી ૫૦ વર્ષ માટે અમદાવાદ એરપોર્ટ અદાણી ગ્રૂપને સોંપાયું

Ahmedabad Samay

ઔડાના મકાનનો દસ્તાવેજ પોતાના નામે કરાવી શકશે અને સરળતાથી મકાન વેચી પણ શકશે

Ahmedabad Samay

અમદાવાદ: ધુળેટીની રાતે સર્જાયા ફિલ્મી દ્રશ્યો! પૂરઝડપે આવતી કારે પોલીસકર્મીને મારી ટક્કર, પછી પોલીસે પીછો કર્યો અને…

Ahmedabad Samay

ફૂટપાથ પર ધંધો કરવાનો કોઇને અધિકાર નથી : રાજેન્દ્ર ત્રિવેદી

Ahmedabad Samay

અમદાવાદમાં વધુ ૦૮ વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકાયા

Ahmedabad Samay

Gtpl બ્રોડ બેન્ડ ની ખરાબ સર્વિ થી ગ્રાહક પરેશાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો