February 5, 2026
ગુજરાત

પરમ પૂજ્ય મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબાનું દુઃખદ અવસાન

પરમ પૂજ્ય મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબાનું દુઃખદ અવસાન,પ્રખર રામકથા કાર પૂજ્ય મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબાનું દુઃખદ અવસાન થયું છે. તેમની સમાધિ વિધિ તલગાજરડા મુકામે યોજાશે,

PM નરેન્દ્રભાઈ મોદીએ મોરારીબાપુના પત્ની નર્મદાબાના નિધન પર શોક વ્યક્ત કર્યો,પૂજ્ય સંત મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબાના નિધનથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાને મોરારીબાપુ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.

Related posts

કૃષ્ણનગરના મહાકાળી મંદિરે આવેલ શિવલિંગની પૂજા કરવા ભક્તો ઉમટ્યા હતા

Ahmedabad Samay

રાજસ્થાની ગીત “રાજ બન્ના સા”એ સોસિયલ મીડિયામાં મચાવી ધૂમ, ૩ જ દિવસમાં બન્યું લોકપ્રિય

Ahmedabad Samay

શુક્રવારે ત્રણેય રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવશે,રથયાત્રા નીકળશે કે કેમ એ અંગે ભક્તોમાં અસમંજસ છે.

Ahmedabad Samay

આજથી વિશ્વના સૌથી મોટા મહારસીકરણનો પ્રારંભ

Ahmedabad Samay

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સલ્મ વિસ્તારમાં ફ્રી U WIN કાર્ડ કઢાયું

Ahmedabad Samay

અમદાવાદના વટવા હાથીજણ વિસ્તારમાં રોપડા બ્રિજ નજીક બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેન ધસી પડી હતી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો