March 25, 2026
ગુજરાત

અમદાવાદ એર ઇન્ડિયા AI171 પ્લેન દુર્ઘટનામાં Ex. એર ઇન્ડિયા એર ટ્રાન્સપોર્ટ લિમિટેડ ના કર્મચારી પણ થયા ઘાયલ, રિટાયર્ડ થયા બાદ પણ કંપનીએ સાથન છોડ્યો 

અમદાવાદ એર ઇન્ડિયા AI171 પ્લેન દુર્ઘટનામાં Ex. એર ઇન્ડિયા એર ટ્રાન્સપોર્ટ લિમિટેડ ના કર્મચારી પણ થયા ઘાયલ, રિટાયર્ડ થયા બાદ પણ કંપનીએ સાથન છોડ્યો,

૧૨ જૂનના રોજ એર ઇન્ડિયાના ફ્લાઇટ ક્રેશમાં Ex. એરી ઇન્ડિયા એર ટ્રાન્સપોર્ટ લિમિટેડ કંપનીના કર્મચારી પણ ઘાયલ થયા છે, જેમને આખી જિંદગી કામ કરી નિવૃત થયા હતા ત્યાર બાદ GISF સાથે નોકરીમા જોડાયા હતા,

તે દિવસે અતુલ્યમ 4 માં ફરજ પર હતા નોકરી પરથી છૂટવામાં થોડોજ સમય બાકી હતો અને એકા એક એર ઇન્ડિયાનો ફલાઇટ નીચે પટકાતા તેમની આગમાં ઝડપાયા અને ગંભીર રીતે ઘાયલ થયા હતા, હાલ તેવો સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે,

કંપનીમાં જ્યાં સુધી નોકરી કરી ત્યારસુધી મહેનત, પરસેવો પાડી સેવા કરી અને નિવૃત્તિબાદ કંપનીને પોતાનું લોહી પણ આપ્યું, કંપની માંથી નિવૃત થયા બાદ પણ કંપનીએ એમના ન છોડ્યા,

પ્લેન દુર્ઘટના અંગે રાજેન્દ્ર રાજેન્દ્રભાઇને અત્યંત દુઃખ વ્યક્ત કર્યું છે અને જે કંપનીને પોતાની સમજી આટલા વર્ષ કામ કર્યું તેની આટલી મોટી દુર્ઘટના અને આટલા બધા વ્યક્તિઓ ઘવાયા તે અત્યંત દુઃખદ ઘટના બની છે, તેમની નજરો સામેજ જે પ્લેનને લેન્ડિંગ અને ટેકઓફ જોતા હતા તેજ ક્રેશ જોતા ખૂબ દુઃખ થયું છે,

Related posts

અમદાવાદ: નવા શૈક્ષણિક વર્ષનું કેલેન્ડર જાહેર, 21 દિવસનું દિવાળી વેકેશન, જાણો બોર્ડની પરીક્ષા, ઉનાળુ વેકેશન અંગેની માહિતી

Ahmedabad Samay

ફિલ્મ પ્રમોશનલ એક્‍ટિવિટીમાં જાણીતા એક્‍ટ્રેસ માનસી પારેખ અને પીઢ અભિનેતા ટીકુ તલસાણીયાએ બાઇક સ્ટંટ કરતા ફરિયાદ નોંધાઇ

Ahmedabad Samay

અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની કામગિરી 2027 સુધીમાં થઈ શકે છે પૂર્ણ

Ahmedabad Samay

LIC ના IPO એ લોકોને નિરાશ કર્યા

Ahmedabad Samay

અમદાવાદના બોપલ વિસ્તારમાં કોરોના વિસ્ફોટ,કુલ ૮૦ કોરોના પોઝિટવ કેસ એકસાથે

Ahmedabad Samay

રાજકોટમાં ભર ઉનાળે આજી ડેમ છલોછલ: ડેમમાં ૫૦ દિવસમાં ૮૭૯ એમસીએફટી પાણી ઠલવાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો