June 24, 2026
ગુજરાત

અમદાવાદ એર ઇન્ડિયા AI171 પ્લેન દુર્ઘટનામાં Ex. એર ઇન્ડિયા એર ટ્રાન્સપોર્ટ લિમિટેડ ના કર્મચારી પણ થયા ઘાયલ, રિટાયર્ડ થયા બાદ પણ કંપનીએ સાથન છોડ્યો 

અમદાવાદ એર ઇન્ડિયા AI171 પ્લેન દુર્ઘટનામાં Ex. એર ઇન્ડિયા એર ટ્રાન્સપોર્ટ લિમિટેડ ના કર્મચારી પણ થયા ઘાયલ, રિટાયર્ડ થયા બાદ પણ કંપનીએ સાથન છોડ્યો,

૧૨ જૂનના રોજ એર ઇન્ડિયાના ફ્લાઇટ ક્રેશમાં Ex. એરી ઇન્ડિયા એર ટ્રાન્સપોર્ટ લિમિટેડ કંપનીના કર્મચારી પણ ઘાયલ થયા છે, જેમને આખી જિંદગી કામ કરી નિવૃત થયા હતા ત્યાર બાદ GISF સાથે નોકરીમા જોડાયા હતા,

તે દિવસે અતુલ્યમ 4 માં ફરજ પર હતા નોકરી પરથી છૂટવામાં થોડોજ સમય બાકી હતો અને એકા એક એર ઇન્ડિયાનો ફલાઇટ નીચે પટકાતા તેમની આગમાં ઝડપાયા અને ગંભીર રીતે ઘાયલ થયા હતા, હાલ તેવો સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે,

કંપનીમાં જ્યાં સુધી નોકરી કરી ત્યારસુધી મહેનત, પરસેવો પાડી સેવા કરી અને નિવૃત્તિબાદ કંપનીને પોતાનું લોહી પણ આપ્યું, કંપની માંથી નિવૃત થયા બાદ પણ કંપનીએ એમના ન છોડ્યા,

પ્લેન દુર્ઘટના અંગે રાજેન્દ્ર રાજેન્દ્રભાઇને અત્યંત દુઃખ વ્યક્ત કર્યું છે અને જે કંપનીને પોતાની સમજી આટલા વર્ષ કામ કર્યું તેની આટલી મોટી દુર્ઘટના અને આટલા બધા વ્યક્તિઓ ઘવાયા તે અત્યંત દુઃખદ ઘટના બની છે, તેમની નજરો સામેજ જે પ્લેનને લેન્ડિંગ અને ટેકઓફ જોતા હતા તેજ ક્રેશ જોતા ખૂબ દુઃખ થયું છે,

Related posts

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બનતો જનાના વિભાગના કામમાં દાંડાઈ સામે આવતા સુપ્રિટેન્ડેન્ટને પીઆઇયુને નોટિસ ફટકારશે

Ahmedabad Samay

અમદાવાદમાં પરત ફરતી વખતે ૭૨ નો RT-PCR ટેસ્ટ જરૂરી

Ahmedabad Samay

નિવૃત અધિકારીઓને ચીફ ઓફિસરની નોકરી આપવાની જાહેરાતને બદલે ગુજરાતના ઉચ્‍ચ શિક્ષિત બેરોજગાર યુવાનોને નોકરીમાં તક આપવા કોંગ્રેસના પ્રવકતા ડો. મનીષ દોશીએ માંગણી કરી

Ahmedabad Samay

અમદાવાદ – ગુજરાતથી અમેરીકા જતા ગુમ થયેલા 9 લોકોના મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી

Ahmedabad Samay

પાલ બઘેલ સમાજ સેવા સંઘ દ્વારા ન્યાય અને ધર્મના પ્રતિક એવા મહાન યોદ્ધા મહિલા લોક માતા દેવી અહિલ્યાબાઈ હોલકરજીની ૩૦૦મી જન્મજયંતિ ઉજવી

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લા ભાજપના નવા સંગઠન માળખાની જાહેરાત કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો