April 12, 2026
ગુજરાત

અમદાવાદ એર ઇન્ડિયા AI171 પ્લેન દુર્ઘટનામાં Ex. એર ઇન્ડિયા એર ટ્રાન્સપોર્ટ લિમિટેડ ના કર્મચારી પણ થયા ઘાયલ, રિટાયર્ડ થયા બાદ પણ કંપનીએ સાથન છોડ્યો 

અમદાવાદ એર ઇન્ડિયા AI171 પ્લેન દુર્ઘટનામાં Ex. એર ઇન્ડિયા એર ટ્રાન્સપોર્ટ લિમિટેડ ના કર્મચારી પણ થયા ઘાયલ, રિટાયર્ડ થયા બાદ પણ કંપનીએ સાથન છોડ્યો,

૧૨ જૂનના રોજ એર ઇન્ડિયાના ફ્લાઇટ ક્રેશમાં Ex. એરી ઇન્ડિયા એર ટ્રાન્સપોર્ટ લિમિટેડ કંપનીના કર્મચારી પણ ઘાયલ થયા છે, જેમને આખી જિંદગી કામ કરી નિવૃત થયા હતા ત્યાર બાદ GISF સાથે નોકરીમા જોડાયા હતા,

તે દિવસે અતુલ્યમ 4 માં ફરજ પર હતા નોકરી પરથી છૂટવામાં થોડોજ સમય બાકી હતો અને એકા એક એર ઇન્ડિયાનો ફલાઇટ નીચે પટકાતા તેમની આગમાં ઝડપાયા અને ગંભીર રીતે ઘાયલ થયા હતા, હાલ તેવો સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે,

કંપનીમાં જ્યાં સુધી નોકરી કરી ત્યારસુધી મહેનત, પરસેવો પાડી સેવા કરી અને નિવૃત્તિબાદ કંપનીને પોતાનું લોહી પણ આપ્યું, કંપની માંથી નિવૃત થયા બાદ પણ કંપનીએ એમના ન છોડ્યા,

પ્લેન દુર્ઘટના અંગે રાજેન્દ્ર રાજેન્દ્રભાઇને અત્યંત દુઃખ વ્યક્ત કર્યું છે અને જે કંપનીને પોતાની સમજી આટલા વર્ષ કામ કર્યું તેની આટલી મોટી દુર્ઘટના અને આટલા બધા વ્યક્તિઓ ઘવાયા તે અત્યંત દુઃખદ ઘટના બની છે, તેમની નજરો સામેજ જે પ્લેનને લેન્ડિંગ અને ટેકઓફ જોતા હતા તેજ ક્રેશ જોતા ખૂબ દુઃખ થયું છે,

Related posts

૨૮ સપ્ટેમ્બરના રોજ જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાશે

Ahmedabad Samay

જાણો મહિલા દિવસ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના” ના “રાષ્ટ્રીય કાર્યાલય” નો ૧૩ ફેબ્રુઆરીએ ઉદ્ઘાટન

Ahmedabad Samay

લોકડાઉન ૫ માં ઘણી બધી છુટછાટ

Ahmedabad Samay

ગુજરાત: 2.5L સિમ રિટેલર્સની ચકાસણી કરવામાં આવશે, સિમના ગેરકાયદેસર વેચાણને રોકવા માટે લેવામાં આવ્યો નિર્ણય

Ahmedabad Samay

ભાજપે પ્રથમ યાદી કરી જાહેર, આજે સવારે ભાજપે ૧૮૨ બેઠકો પૈકી ૧૦૦ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો