March 13, 2026
ગુજરાત

છત્રી સાથે રાખી રમવા પડશે ગરબા,હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા નવરાત્રી દરમિયાન ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી

ખૈલેયાઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા નવરાત્રી દરમિયાન ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે,

જેના કારણે 27 અને 28 ઓગસ્ટના રોજ વાતાવરણમાં પલટો આવી શકે છે. આ ઉપરાંત, સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને અરવલ્લી, સાબરકાંઠા અને પંચમહાલ જેવા વિસ્તારોમાં 4 થી 6 ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડી શકે છે, જે નવરાત્રીની મજાને ખરાબ કરી શકે છે.

Related posts

હનીટ્રેપના આરોપીને પોલીસેજ મદદ કરી, મહિલા પી.આઇ. ની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

અમદાવાદમાં કોરોના કેસ વધવાનું કારણ, કોરોનાને લઈ તંત્રની બેદરકારી, વાંચવાં જેવું બેદરકારી નો કિસ્સો

Ahmedabad Samay

રાજપૂત સમાજ દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓને પેન અને શુભેચ્છા પત્ર આપવામાં આવ્યા

Ahmedabad Samay

કોરોનાના કેસનો વ્યાપ વધતા થોડા સમય માટે કરફયુનો સમય વધારવામાં આવે તેવી શકયતા

Ahmedabad Samay

અમદાવાદ ની પોલીસ લાઈનમાં વસતા બાળકોમાં સકારાત્મકતા માટે કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

ગુજરાત ATSએ એક વ્યક્તિની કરી ધરપકડ, જામનગર જિલ્લામાં વડાપ્રધાનની ઘટના દરમિયાન તેમની હત્યા અને વિસ્ફોટ કરવાની યોજના બનાવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો