ખૂબ જ દુઃખદ સમાચાર. ખલી થી ઉંચો કદ ધરાવતો મંગલ સિંહજી બઘેલ હવે આપણી વચ્ચે નથી રહ્યા. બ્રેઇન ટ્યુમરની બ્રિમારીથી લડી રહ્યા હતા,આજ રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું છે.
તેમના મૃતદેહને અમદાવાદથી ગ્વાલિયર લઈ જવામાં આવશે. તેમના અંતિમ સંસ્કાર 08.09.2025 ના રોજ સંજય નગર પાણીની ટાંકી ગ્વાલિયર પાસેના સ્મશાનગૃહમાં બડી સબઝી મંડી પાછળ કરવામાં આવશે.
અમદાવાદ સમય સમાચાર તરફે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ 🙏🙏
