June 24, 2026
ગુજરાત

રણું ગામના તુળજા માતાજી મંદિર પાસે ઘણા સમયથી આતંક મચાવનાર વાનર (કપીરાજ) આખરે પાંજરે પુરાયો

વડોદરાના પાદરા તાલુકાના રણું ગામમાં આવેલા તુળજા માતાજી મંદિર પાસે ઘણા સમયથી આતંક મચાવનાર એક વાનર (કપીરાજ) આખરે પાંજરે પુરાયો છે.

આ વાનરના ડરથી ગામલોકો ભયના માહોલમાં જીવી રહ્યા હતા, કારણ કે તેના કરડવાથી કેટલાક ગ્રામજનો ઘાયલ પણ થયા હતા. સ્થાનિક લોકોએ આ અંગે પ્રાણી જીવ રક્ષક સંસ્થાની હેલ્પલાઇન પર જાણ કરી હતી. ત્યારબાદ, વન વિભાગ અને સંસ્થાની ટીમે સાથે મળીને પાંજરું ગોઠવ્યું અને વાનરને સુરક્ષિત રીતે પકડી લીધો. વાનર પાંજરે પુરાતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો છે

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી શુક્રવાર સવારે ૧૧ વાગ્‍યે અમદાવાદ એરપોર્ટ આવશે

Ahmedabad Samay

એક જ દિવસમાં સિવિલ હોસ્પિટલની સ્થિતિ જોઈ તલાટીઓ ગભરાઈ ગયા

Ahmedabad Samay

રમઝાનના દિવસે વોટર ડિસ્ટીબ્યુશન સ્ટેશન પરથી સવારે ૫.૩૦ વાહે સ્પેશિયલ પાણી પૂરવઠો અપાશે

Ahmedabad Samay

કલ્યાણપુર,ભરત્તારપુરા ગામ ના રહિશો વડે જોગણી માતા મંદિર, ભાર્ગવ રોડ ખાતે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

મનપા ચૂંટણીમાં ચકાસણી દરમિયાન 907 ઉમેદવારી પત્રો અમાન્ય ઠર્યા, 797 ફોર્મ માન્ય રહ્યા

Ahmedabad Samay

રાહતભર્યા સમાચાર, ઓક્સિજનની જરૂર ઓછી પડશે, કોરોનાની નવી દવાને મનજુરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો