June 24, 2026
દેશ

હિન્દૂ યુવા સંગઠન દ્વારા BCCI વિરુદ્ધ ઉગ્ર વિરોધ કરવામાં આવશે

પાકિસ્તાનના આંતકવાદીઓ દ્વારા થોડા સમય ધર્મ પૂછી ધર્મ આધારિત હિન્દૂ યુવકોને બેરહેમીથી મારવામાં આવ્યા હતા અને તેમનો બદલો લેવા માટે આપણા ભારતીય સેના દ્વારા જાનની બાજી લગાવી ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું હતું અને તેમા પણ આપણા સેના ના જવાનો શહીદ થયા હતા,

તો પણ BCCI અને ICC દ્વારા એશિયા કપ ૨૦૨૫ માં ભારતીય ટીમને દુશ્મન ટિમ પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમવાના નિર્ણય લેવામાં આવ્યું છે જેનો હિન્દૂ સંગઠનો અને દેશના સનાતનિઓ ઓ દ્વારા સખ્ત વિરોધ કરવામાં આવી રહ્યો છે જેને પગલે હિન્દૂ યુવા સંગઠન દ્વારા તારીખ ૨૧/૦૯/૨૦૨૫ ના રોજ સવારે ૯ વાગ્યે નિકોલમાં આવેલ રાજહંસ સીનીમાં ખાતે  BCCI અને ICC વિરુદ્ધ ઉગ્ર વિરોધ કરવામાં આવશે,

જેને પગલે સંગઠન દ્વારા દરેક હિન્દુ સમાજ આમાં હાજર રહી હિન્દુ એકતા બતાવે એવી નમ્ર વિનંતી પણ કરવામાં આવી છે..

Related posts

તાંડવ વેબ સિરીઝ ઉપર યોગી સરકાર ભડકી,ગંભીર કલમો હેઠળ કેસ કરાશે

Ahmedabad Samay

કોરોના ની પહેલી લહેરમાં PM નરેન્દ્રભાઇ મોદી નાયક સાબિત થયા તો બીજી લહેરમાં ખલનાયક

Ahmedabad Samay

અલવિદા પ્રણવ દા, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી નું ૮૪ વર્ષે નિધન

Ahmedabad Samay

એગ્રી ઇન્ફ્રા સેસ લગાવવાથી ખાનપાનથી અને મોજશોખની ચીજો થઇ જશે મોંઘી

Ahmedabad Samay

કેન્દ્ર સરકાર લગભગ 175 વસ્તુઓ પર GSTમાં ઓછામાં ઓછો 10 ટકા ઘટાડો કરવાની યોજના બનાવી, મધ્યમવર્ગીય લોકોને થશે ફાયદો

Ahmedabad Samay

આજ થી મહાકાલેશ્વર મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો