June 21, 2026
ગુજરાતજીવનશૈલી

વ્યસનીઓ માટે લોકડાઉન ૩.૦ માં રાહતના સમાચાર

લોકડાઉનને ૨ સપ્તાહ વધારીને ૧૭મી સુધી કરવામાં આવ્યુ છે. પરંતુ અમુક રાહતો પણ આપવામાં આવી છે.

સરકારે ૪ મેથી દારૂ અને પાન-મસાલાની દુકાનો શરૂ કરવાની પરવાનગીઓ આપી છે. જોકે કેટલીક શરતોને આધીન રહેશે. સરકારે સ્પષ્ટ કહ્યુ છે કે માત્ર કન્ટેન્ટમેન્ટ ઝોનમાં જ દારૂના વેચાણ પર પ્રતિબંધ રહેશે.સરકારે એવુ પણ જણાવ્યુ છે કે દારૂ , પાન-મસાલા, ગુટખા અને તંબાકુનું જાહેર સ્થળે સેવન નહિ કરી શકાય. જાહેર સ્થળો પર તેના સેવન પર  પ્રતિબંધ રહેશે.

સરકારે એ પણ સ્પષ્ટ કર્યુ છે કે લોકોએ આવી દુકાનો પર ઓછામાં ઓછુ ૬ ફૂટનું અંતર રાખવું પડશે. એટલુ જ નહિ દુકાન પર પ થી વધુ લોકો દુકાનમાં હોવા ન જોઇએ. લોકડાઉન ૩.૦માં  પાન-મસાલા,ગુટખાની પરવાનગી અપાઇ છે. માત્ર કંન્ટેમેન્ટ ઝોનમાં જ દારૂના વેચાણ પર પ્રતિબંધ રહેશે.  દારૂનુ વેચાણ મોલ્સ અને કોમ્પલેક્ષમાં થઇ નહિ શકે. ત્યાં ૧૭મી સુધી પ્રતિબંધ રહેશે. જો કે  કેન્દ્ર સરકારે એ સ્પષ્ટ નથી કર્યુ કે ક્યાં ઝોન માં પાન – મસાલાની છુટ રહે અને કયા ઝોનમાં નહિ રહે. પરંતુ એવો અંદાજ મુકવામાં આવે છે કે આ છુટછાટ માત્ર ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં જ  મળશે.

Related posts

ભાર્ગવ વિસ્તારમાં એન.સી.પી.ની તૈયારી પુરજોશમાં

Ahmedabad Samay

ગુજરાત યુનિવર્સિટી ખાતે કન્યા છાત્રાલયમાં પ્રવેશોત્સવ, મહિલા-બાળ કલ્યાણ મંત્રીએ કંકુ-ચોખાથી વિદ્યાર્થિનીઓને આવકારી

Ahmedabad Samay

બેંક કર્મીઓને ઇલેક્શનની ટ્રેનિંગ ના પગલે બેંકનો સમય બદલાયો, ૦૧ થી ૦૪ વાગ્યાનો સમય કરાયો

Ahmedabad Samay

નેતાજી બલરામ થાવાણીની દાદાગીરી ફરી આવી સામે,VI કર્મચારી ને કામ કરવાથી રોકવામાં આવ્યું

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન-ગુજરાત સંસ્થા અને ગુજરાત એક્સ પેરામિલિટરી અસોસિએશન સંસ્થા દ્વારા પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

Ahmedabad Samay

૨૩ નવેમ્બર થી સ્કૂલ ફરી થશે શરૂ. રાજ્ય સરકારે લીધો નિર્ણય

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો