May 7, 2026
ગુજરાતજીવનશૈલી

વ્યસનીઓ માટે લોકડાઉન ૩.૦ માં રાહતના સમાચાર

લોકડાઉનને ૨ સપ્તાહ વધારીને ૧૭મી સુધી કરવામાં આવ્યુ છે. પરંતુ અમુક રાહતો પણ આપવામાં આવી છે.

સરકારે ૪ મેથી દારૂ અને પાન-મસાલાની દુકાનો શરૂ કરવાની પરવાનગીઓ આપી છે. જોકે કેટલીક શરતોને આધીન રહેશે. સરકારે સ્પષ્ટ કહ્યુ છે કે માત્ર કન્ટેન્ટમેન્ટ ઝોનમાં જ દારૂના વેચાણ પર પ્રતિબંધ રહેશે.સરકારે એવુ પણ જણાવ્યુ છે કે દારૂ , પાન-મસાલા, ગુટખા અને તંબાકુનું જાહેર સ્થળે સેવન નહિ કરી શકાય. જાહેર સ્થળો પર તેના સેવન પર  પ્રતિબંધ રહેશે.

સરકારે એ પણ સ્પષ્ટ કર્યુ છે કે લોકોએ આવી દુકાનો પર ઓછામાં ઓછુ ૬ ફૂટનું અંતર રાખવું પડશે. એટલુ જ નહિ દુકાન પર પ થી વધુ લોકો દુકાનમાં હોવા ન જોઇએ. લોકડાઉન ૩.૦માં  પાન-મસાલા,ગુટખાની પરવાનગી અપાઇ છે. માત્ર કંન્ટેમેન્ટ ઝોનમાં જ દારૂના વેચાણ પર પ્રતિબંધ રહેશે.  દારૂનુ વેચાણ મોલ્સ અને કોમ્પલેક્ષમાં થઇ નહિ શકે. ત્યાં ૧૭મી સુધી પ્રતિબંધ રહેશે. જો કે  કેન્દ્ર સરકારે એ સ્પષ્ટ નથી કર્યુ કે ક્યાં ઝોન માં પાન – મસાલાની છુટ રહે અને કયા ઝોનમાં નહિ રહે. પરંતુ એવો અંદાજ મુકવામાં આવે છે કે આ છુટછાટ માત્ર ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં જ  મળશે.

Related posts

ક્ષત્રિયોનો ઉગ્ર આંદોલ હોવા છતાં પરસોત્તમ રૂપાલાનો જોરો શોરોથી ચૂંટણી પ્રચાર યથાવત

Ahmedabad Samay

પીએમ મોદીના માતા હીરાબાની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે, વહેલા ડિસ્ચાર્જ કરાશે

Ahmedabad Samay

“ટચ ધ સ્કાય” અને અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ  દ્વારા શિક્ષણ માટે “મફતમાં નોટબુક”નું વિતરણ કરાયુ

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લાની સીનિયર સીટીઝન બહેનો માટે રમત સપર્ધાઓમાં ભાગ લેવાની તક

Ahmedabad Samay

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનસીપી ૪૦ જેટલા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર

Ahmedabad Samay

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં કૂતરાને સાચવવા બાબતે થઇ માથાકૂટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો