August 6, 2026
ગુજરાતજીવનશૈલી

વ્યસનીઓ માટે લોકડાઉન ૩.૦ માં રાહતના સમાચાર

લોકડાઉનને ૨ સપ્તાહ વધારીને ૧૭મી સુધી કરવામાં આવ્યુ છે. પરંતુ અમુક રાહતો પણ આપવામાં આવી છે.

સરકારે ૪ મેથી દારૂ અને પાન-મસાલાની દુકાનો શરૂ કરવાની પરવાનગીઓ આપી છે. જોકે કેટલીક શરતોને આધીન રહેશે. સરકારે સ્પષ્ટ કહ્યુ છે કે માત્ર કન્ટેન્ટમેન્ટ ઝોનમાં જ દારૂના વેચાણ પર પ્રતિબંધ રહેશે.સરકારે એવુ પણ જણાવ્યુ છે કે દારૂ , પાન-મસાલા, ગુટખા અને તંબાકુનું જાહેર સ્થળે સેવન નહિ કરી શકાય. જાહેર સ્થળો પર તેના સેવન પર  પ્રતિબંધ રહેશે.

સરકારે એ પણ સ્પષ્ટ કર્યુ છે કે લોકોએ આવી દુકાનો પર ઓછામાં ઓછુ ૬ ફૂટનું અંતર રાખવું પડશે. એટલુ જ નહિ દુકાન પર પ થી વધુ લોકો દુકાનમાં હોવા ન જોઇએ. લોકડાઉન ૩.૦માં  પાન-મસાલા,ગુટખાની પરવાનગી અપાઇ છે. માત્ર કંન્ટેમેન્ટ ઝોનમાં જ દારૂના વેચાણ પર પ્રતિબંધ રહેશે.  દારૂનુ વેચાણ મોલ્સ અને કોમ્પલેક્ષમાં થઇ નહિ શકે. ત્યાં ૧૭મી સુધી પ્રતિબંધ રહેશે. જો કે  કેન્દ્ર સરકારે એ સ્પષ્ટ નથી કર્યુ કે ક્યાં ઝોન માં પાન – મસાલાની છુટ રહે અને કયા ઝોનમાં નહિ રહે. પરંતુ એવો અંદાજ મુકવામાં આવે છે કે આ છુટછાટ માત્ર ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં જ  મળશે.

Related posts

શું તમને રાત્રે ઊંઘ નથી આવતી? તો સારી ઊંઘ માટે આ ડાયટ ટિપ્સ ફોલો કરો

Ahmedabad Samay

મહાનગરપાલિકા ચૂંટણીમાં ફરી ભગવો રહેરાયો

Ahmedabad Samay

જીમ લોન્જના વધુ એક જીમનુ ગ્રાન્ડ ઓપનિંગ ધ ગ્રેટ ખલીના હસ્તે કરાયુ

Ahmedabad Samay

કેન્દ્ર સરકારે રાશન કાર્ડ ધારકોને આપવામાં આવતા ચોખાની ગુણવત્તા સુધારવાનો નિર્ણય લીધો

Ahmedabad Samay

હાર્દિક પટેલે નવા મંત્રીમંડળ મુદ્દે ભાજપ પર કટાક્ષ કર્યું, કહ્યું ભાજપના નારાજ નેતાઓ માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે

Ahmedabad Samay

કાલે લોકડાઉન ને લઈ થશે નિર્ણય, વડાપ્રધાન તમામ રાજ્યના મુખ્યમંત્રી સાથે કરશે બેઠક

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો