March 26, 2026
ગુજરાત

૧૨ વાગ્યા બાદ સંપૂર્ણ લોકડાઉન ની જાહેરાત થી અફરાતફરી નો માહોલ.

અમદાવાદમાં કોરોના કાબુ થતા DGP શિવાનંદ ઝા ની સંપૂર્ણ લોકડાઉન ના નિર્ણય બાદ તમામ લોકો માં અફરાતફરી નો માહોલ સર્જાયો છે.

આજ રાત ૧૨ વાગ્યા બાદ સંપૂર્ણ લોકડાઉન નો અમલ કરવામાં આવશે, ૧૨ વાગ્યા બાદ શાકભાજી, કિરાણાની દુકાન બંધ રહેશે, દૂધ અને મેડિકલ સીવાય ની તમામ દુકાનો બંધ રહેવાની જાહેરાત થી કિરાણા દુકાન, શાકભાજીની લારીઓ અને ફલોર ફેક્ટરી પર લોકોની લાંબી કતાર જોવા મળી.

Related posts

કોરોનાને લઇ સારા સમાચાર ૧૫૨૦ જેટલા બેડ ખાલી

Ahmedabad Samay

જુનાગઢ થી પશ્ચિમ બંગાળ વિક્ટોરિયા હાઉસ સુધી ગયેલા પ્રવાસીઓ એ ગરબા રમ્યા મહેલમાં

admin

એરપોર્ટ ઇન હોટલની બહુ ચર્ચિત ઘટના પર પોલીસ આંખ આડા કાન કરી રહી છે, શું કટારીયા પરિવારને વધુ કિંમત ચૂકવી પડશે ?

Ahmedabad Samay

એક મહિના સુધી સંયુકત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની કમાન ભારતના હાથમાં આવશે

Ahmedabad Samay

અનલોક ૦૫ અંતર્ગત ૧૫ ઓક્ટોબરથી સ્કૂલો કોચિંગ ક્લાસ સહિત રિઓપન કરવાની છૂટ આપી

Ahmedabad Samay

રાઈઝીંગ ઈન્ડીયા દ્વારા સ્વદેશી વસ્તુઓના પ્રચાર પ્રસાર માટે વોકલ ફોર લોકલ અભિયાન ચલાવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો