અમદાવાદમાં કોરોના કાબુ થતા DGP શિવાનંદ ઝા ની સંપૂર્ણ લોકડાઉન ના નિર્ણય બાદ તમામ લોકો માં અફરાતફરી નો માહોલ સર્જાયો છે.


આજ રાત ૧૨ વાગ્યા બાદ સંપૂર્ણ લોકડાઉન નો અમલ કરવામાં આવશે, ૧૨ વાગ્યા બાદ શાકભાજી, કિરાણાની દુકાન બંધ રહેશે, દૂધ અને મેડિકલ સીવાય ની તમામ દુકાનો બંધ રહેવાની જાહેરાત થી કિરાણા દુકાન, શાકભાજીની લારીઓ અને ફલોર ફેક્ટરી પર લોકોની લાંબી કતાર જોવા મળી.
