March 25, 2026
ગુજરાત

૧૨ વાગ્યા બાદ સંપૂર્ણ લોકડાઉન ની જાહેરાત થી અફરાતફરી નો માહોલ.

અમદાવાદમાં કોરોના કાબુ થતા DGP શિવાનંદ ઝા ની સંપૂર્ણ લોકડાઉન ના નિર્ણય બાદ તમામ લોકો માં અફરાતફરી નો માહોલ સર્જાયો છે.

આજ રાત ૧૨ વાગ્યા બાદ સંપૂર્ણ લોકડાઉન નો અમલ કરવામાં આવશે, ૧૨ વાગ્યા બાદ શાકભાજી, કિરાણાની દુકાન બંધ રહેશે, દૂધ અને મેડિકલ સીવાય ની તમામ દુકાનો બંધ રહેવાની જાહેરાત થી કિરાણા દુકાન, શાકભાજીની લારીઓ અને ફલોર ફેક્ટરી પર લોકોની લાંબી કતાર જોવા મળી.

Related posts

રાજ્યમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે સી. આર. પાટીલ નિમણુંક

Ahmedabad Samay

ખેંગાર રાજપુત રાજવંશ તરફથી બુંદેલખંડના મહારાજા ખેતસિંહ ખેંગારજીની જન્મ જયંતિ ઉજવવામાં આવી

Ahmedabad Samay

NMMS પરીક્ષાનું પરિણામ જાહેર

Ahmedabad Samay

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ વિના રસી મળશે એમા કોઈ તથ્ય નહિ: જ્યંતી રવી (આરોગ્ય અગ્ર સચિવ)

Ahmedabad Samay

આરીતે ઘરે બેઠા જ SIR મોબાઈલ ફોન દ્વારા વર્ષ 2002-03ની સુધારેલી મતદાર યાદી સરળતાથી ડાઉનલોડ કરી શકશે

Ahmedabad Samay

પોલીસ કોન્સ્ટેબલે લાંચ સહિત દિવાળી બોનસની પણ ઉઘરાણી કરતા ACB ના હાથે ઝડપાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો