June 27, 2026
ગુજરાત

ગુજરાતમાં શિયાળો 20 ફેબ્રુઆરી પછી વિદાય લેશે, ત્યારબાદ ધીમે ધીમે હવામાન નોર્મલ થવાનું શરૂ થશે

ગુજરાતમાં શિયાળો જામ્યો પરંતુ આ વર્ષના થોડો લેટ જામ્યો હતો. સવાર-સાંજ હજૂ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને બપોરના સમયે ઉનાળાનો અહેસાસ થઈ રહ્યો છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાંથી ઠંડી ક્યારે વિદાય લેશે.

IMD દ્વારા જાહેર કરાયેલા એલર્ટ પ્રમાણે અરવલ્લી, મહિસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ સામાન્ય કરતા વધુ રહેશે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં શિયાળો 20 ફેબ્રુઆરી પછી વિદાય લેશે, ત્યારબાદ ધીમે ધીમે હવામાન નોર્મલ થવાનું શરૂ થશે. ખાસ કરીને ઉત્તર સૌરાષ્ટ્ર અને પર્વતીય વિસ્તારોમાં કમોસમી વરસાદની અસર રાજ્યના ખેડૂતો માટે પડકારરૂપ બની શકે છે.

 

Related posts

અસારવામાં રહેતી યુવતીએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા મારવાની ધમકી અપાઈ

Ahmedabad Samay

નારોલમાં ૧૧૦ કિલ્લોના ગાંજા સાથે રાણીપના ત્રણ આરોપી ઝડપાયા

Ahmedabad Samay

બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીનો ડર દૂર કરવામાં આત્મવિશ્વાસ આપવા ફ્રી સેમીનાર યોજાયો

Ahmedabad Samay

ચમનપુરા-મેઘાણીનગરમાં વરસાદી પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ આવ્યો : બિપિન પટેલ (પૂર્વ કાઉન્સિલર, અસારવા)

Ahmedabad Samay

આજથી ભૂમાફીયા વિરૂદ્ધનો કાયદો અમલમાં: વિજય રૂપાણી

Ahmedabad Samay

એરપોર્ટ ઇન હોટલની બહુ ચર્ચિત ઘટના પર પોલીસ આંખ આડા કાન કરી રહી છે, શું કટારીયા પરિવારને વધુ કિંમત ચૂકવી પડશે ?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો