May 8, 2026
ગુજરાત

આરટીઓમાં અત્યાર સુધીમાં અલગ-અલગ ગુનામાં કુલ 200 લાયસન્સ રદ કરાયા

અમદાવાદ સુભાષ બ્રિજ આરટીઓમાં અત્યાર સુધીમાં અલગ-અલગ ગુનામાં કુલ 200 લાયસન્સ રદ કરાયા છે. જેમાં વાહન અકસ્માતનાં લીધે 23 ટકા  પ્રમાણે 47 લાયસન્સ અને ઓવર સ્પીડિંગ બદલ 15% લાયસન્સ રદ કરાયા છે.

સામાન્ય રીતે ટ્રાફિક પોલીસ દ્વારા મોકલાતા લાયસન્સનાં રદનાં મેમોને આધારે સુભાષ બ્રિજ આરટીઓમાં મહિનાનાં પ્રથમ અને ત્રીજા શનિવારે વાહન માલિકોને સુનાવણી થાય છે, જેમાં સુનાવણી પહેલા માલિકોને નોટિસ મોકલવામાં આવે છે. જેનો દસ દિવસમાં ખુલાસો આવ્યા બાદ રૂબરૂમાં સુનાવણી માટે બોલાવાય છે અને સુનાવણી દરમિયાન વાહન માલિકોને સંતોષ ન થાય તો 30 દિવસની સમયમર્યાદા માટે અપીલમાં જઈ શકે છે,

 

પરંતુ આ ૨૦૦ લાઇસન્સમાં એક પણ લાયસન્સ છ મહિના માટે રદ કરાયું નથી જ્યારે નોંધાયેલા ગુનાની વાત કરીએ તો રોંગ સાઈડ વાહનનાં 57% ડ્રન્ક એન્ડ ડ્રાઈવ 5% વાહન અકસ્માતથી 23 ટકા અને વાહન ઓવર સ્પીડનાં ગુના હેઠળ 15% લાયસન્સ રદ કરાયા છે.

Related posts

મેઘાણીનગર ખાતે આવેલ અંબિકા ચોકમાં ગણેશજીની આરતીમાં કુબેરનગરના કાઉન્સિલરશ્રી નિકુલસિંહ તોમર હાજર રહ્યા

Ahmedabad Samay

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી ૧૬ વર્ષીય કિશોરીનું કોરોનાને કારણે કરુણ મોત

Ahmedabad Samay

સનાયા અને પ્રિશા નીરજસિંહ ભદૌરિયા દ્વારા શ્રી રામનું ભવ્ય મંદિર નિર્માણ માટે દાન આપ્યું

Ahmedabad Samay

ચંદ્રમોહન ગંગાધર શર્મા ને કેડીલા ફાર્મા કંપની દ્વારા સન્માનિત કરાયા

Ahmedabad Samay

કડી વિધાનસભા ચૂંટણીના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડાએ ઉમેદવારી ફોર્મ ભર્યું

Ahmedabad Samay

પોલીસબેડામાં ફરી ઉથલપાથલ, ૦૬ પી.આઇ. ની બદલી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો