February 6, 2026
ગુજરાતદેશ

રેલ્વેમંત્રાલય દ્વારા મહત્વનો નિર્ણય, ૧૨મેં થી શરૂ થશે ટ્રેન સેવા

રેલ્વે મંત્રાલય દ્વારા આજે પેસેન્જર્સ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે એક રાહતના સમાચાર છે. તેમ જ 17 મે બાદ લૉકડાઉન ખુલવાના પણ સંકેત મળી રહ્યાં  છે. રેલ્વે મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય રેલ્વે પેસેન્જર ટ્રેન સેવા 12 મેથી શરૂ કરશે જેમાં શરૂઆતમાં માત્ર 15 ટ્રેન  ચાલુ કરાશે.

12મેથી નવી દિલ્હી સ્ટેશનથી દિબ્રુગઢ, અગરતલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિંકદરાબાદ, બેંગલુરુ, ચેન્નઈ,  તિરુવનંતપુરમ, મડગાંવ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ તાવી સુધી એમ 15 ટ્રેન સર્વિસ શરૂ થશે. આ ટ્રેન સ્પેશ્યલ ટ્રેન તરીકે દોડાવાશે.  જેનું બુકિંગ 11 મેના રોજ 4 વાગ્યાથી શરૂ કરાશે જે IRCTCની વેબસાઈટ પરથી બુક કરી શકાશે.

Related posts

GCS હોસ્પિટલ દ્વારા આયુષ્માન ભારત દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.

Ahmedabad Samay

ભાજપ તરફથી વિધાનસભાની ચૂંટણી લડતા હાર્દિક પટેલ વિરૂધ્‍ધ ઠેરઠેર પોસ્‍ટરો લાગ્‍યા, શુ હાર્દિક પટેલ જીતશે ? શુ પટેલ સમાજ હાર્દિકનો આપશે સાથ

Ahmedabad Samay

ભારે વરસાદ વરસતાં ગુજરાતના ૧૪ ડેમો હાઇએલર્ટ પર

Ahmedabad Samay

સાણંદના વીંછિયા ખાતે સરકારી સહાય દ્વારા આત્મનિર્ભર બન્યું ‘આસ્થા સખી મંડળ’

Ahmedabad Samay

અમદાવાદ: રાજ્યમાં સીઝનના ત્રણ રાઉન્ડ દરમિયાન 83 ટકા વરસાદ ખાબક્યો, બે ઝોનમાં 100 ટકાથી પણ વધુ વરસાદ

Ahmedabad Samay

બંગાળની ચૂંટણી માટે ભાજપે વધુ ૧૩ ઉમેદવારોની જાહેરાત કરી,મિથુન ભાજપ માટે હાલ ચૂંટણી પ્રચાર જ કરશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો