June 25, 2026
ગુજરાતદેશ

રેલ્વેમંત્રાલય દ્વારા મહત્વનો નિર્ણય, ૧૨મેં થી શરૂ થશે ટ્રેન સેવા

રેલ્વે મંત્રાલય દ્વારા આજે પેસેન્જર્સ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે એક રાહતના સમાચાર છે. તેમ જ 17 મે બાદ લૉકડાઉન ખુલવાના પણ સંકેત મળી રહ્યાં  છે. રેલ્વે મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય રેલ્વે પેસેન્જર ટ્રેન સેવા 12 મેથી શરૂ કરશે જેમાં શરૂઆતમાં માત્ર 15 ટ્રેન  ચાલુ કરાશે.

12મેથી નવી દિલ્હી સ્ટેશનથી દિબ્રુગઢ, અગરતલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિંકદરાબાદ, બેંગલુરુ, ચેન્નઈ,  તિરુવનંતપુરમ, મડગાંવ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ તાવી સુધી એમ 15 ટ્રેન સર્વિસ શરૂ થશે. આ ટ્રેન સ્પેશ્યલ ટ્રેન તરીકે દોડાવાશે.  જેનું બુકિંગ 11 મેના રોજ 4 વાગ્યાથી શરૂ કરાશે જે IRCTCની વેબસાઈટ પરથી બુક કરી શકાશે.

Related posts

જનની ની જોડ સખી નહી જડે રે લોલ, આ કહેવત આજે આ હત્યારી માતા માટે ઉંધી સાબિત થઈ છે, સગી માતાએ જ છ વર્ષની માસુમનું ગળું દબાવી દીધું

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતા મહિનાને ૨૪મીએ જામનગરની મુલાકાત લેશે

Ahmedabad Samay

લોકડાઉન હીરો: કોર્પોરેટર શ્રી વલ્લભભાઈ પટેલ (નરોડા વિસ્તાર)

Ahmedabad Samay

અસારવા UBVP મહિલા વિંગ દ્વારા તિલક હોળી ઉજવાઇ

Ahmedabad Samay

કોરોના કેસ વધવાની દહેશતે ફરી ૧૨૦૦ બેડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી.

Ahmedabad Samay

ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર  કોરોનાની ઝપટેમાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો