અયોધ્યામાં શ્રી રામનું ભવ્ય મંદિર બનાવવા અર્થે દેશભરમાં શ્રી રામ જન્મ ભૂમિ સમર્પણ નિધિ દ્વારા ઘરે ઘરે જઈને એક એક હિન્દુ દ્વારા દાન લઇ મંદિરના નિર્માણમાં સહભાગી થાય તે અર્થે મુહિમ ચલાવવામાં આવી રહી
તે દરમિયાન અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલ આસોપાલવ સોસાયટીમાં રહેતી ૧૩ વર્ષીય કસિસ સાહુ એ પોતાના બચત કરેલા પૈસા માંથી ૧૫૧ રૂપિયાનું દાન કરી શ્રી રામજીના ભવ્ય મંદિર માટે સહયોગ આપ્યો હતો.
