May 10, 2026
જીવનશૈલી

આજે જાણીએ અમીરી ગરીબી નો ફરજ ( પ્રવક્તા અને લેખક વિજય કોતાપકર)

અમીર અને ગરીબ માં શું ફરક છે ?

મિત્રો ૬ થી ધોરણ નાપાસ વ્યક્તિ ને ગરીબ હતા.
અને આજે ૩૦૦૦ કરોડ ની કંપની ના માલિક
છે જેઓ હીરા ના કિંગ સવજી ભાઈ ધોળકિયા
તેમના અનુભવ થી મે આ લેખ લખ્યો છે.
આ લેખ ને દરેક વ્યક્તિ એ સકારાત્મક લેવો ખૂબ
જરૂરી છે. એટલે કોઈપણ વ્યક્તિ કૃપા કરી આને
નકારાત્મક ને લેશો.

હું સહુ ને પ્રેમ કરું છું. અને મારી ભૂલો ની માફી પણ માંગુ છું. પણ તે સહુના હિત માટે છે. જો આજે નહિ સમજાય આ ભેદ તો પોતાની આવનારી પેઢી શું તમને યાદ રાખશે ?
બસ માત્ર એક ઉદ્દેશ્ય થી આ લેખ  લખું છું. મારો ઉદ્દેશ્ય છે આવી દરેક વ્યક્તિ ને વગર રોકાણ કરે માત્ર બુદ્ધિ થી ધન કમાય અને અમીર થાય તેજ આશા રાખું છું. એટલે મારી લખેલ પુસ્તકો જે પણ વેચાય છે તે ધન પણ હું ગરીબ લોકો નું જીવન ધોરણ ઊંચું આવે તે માર્ગ પાછળ ખર્ચ કરું છું.
મારું લક્ષ્ય એકજ છે કે કોઈ દુઃખી અને કોઈ ગરીબ ન રહે બસ. જેમાં માટે માત્ર તમારા વિચારો અને
સહયોગ ની આવશ્યકતા છે.યોજના હોય તો સફળતા મળે. હું તમારી બધાની પ્રગતિ ઇચ્છું છું. કે જેથી.
ફરી આવી વિકટ પરિસ્થિતિ નો સામનો કરવો
ન પડે. ભગવાન ને માત્ર મૂર્તિ માં ન જોઈને માણસ માં જોતા સહુ શીખી ગયા તો આ દુનિયા ક્યાંય બદલાઈ જશે.

મિત્રો એક ગરીબ વ્યક્તિ અમિર બની શકે છે.
અને આવું થયું પણ છે. આપણા ઇતિહાસ અને વર્તમાન માં પણ થાય છે. બસ એ શું ફરક છે એ બતાવવા માટે હું આ
લેખ લખું છું.

વિચાર એક પિતા આપને ગણીએ અને તેની બે સંતાન છે . જે વિચાર માંથી જ જનમ લે છે. એક અમીર બીજી ગરીબ ભાગ્ય અમીર માટે નો શબ્દ છે. નિષ્ફળતા છુપવા માટે ગરીબ લોકો વાપરે છે.

હવે તફાવત જોઈએ.

૧) ગરીબ વ્યક્તિ ક્યારેય પણ અમીર માણસ
સાથે ભળતો નથી. અમીર લોકો માટે
ભિન્ન ભિન્ન પ્રકાર ની માન્યતા બનાવે છે.
કે અમીર લોકો ખૂબ ઘમંડી હોય છે.
આ પ્રકાર ના વિચારો ની તરંગો અમીર
લોકો ને સ્પર્શ નથી કરતી એમની પાસે રહેલા
ધન ને સ્પર્શ કરતી હોય છે.

લેખક અને  પ્રવક્તા : વિજય કોતાપકર

વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો.

 

Related posts

૭મી જૂન: પાંચમો વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ‘સ્વચ્છ અન્ન સ્વસ્થ જન’ ના મંત્રને સાકાર કરતું ગુજરાત

Ahmedabad Samay

રસોડામાં રાખેલા આ 5 મસાલા, કરે છે દવાનું કામ, ચપટી ખાધા પછી ડાઉન થઈ જાય છે બ્લડ શુગર

Ahmedabad Samay

દહીંમાં પણ હોઈ શકે છે ભેળસેળ, ખરીદીને ખાતા હોવ તો જાણી લો આ FSSAI ગાઈડલાઈન્સ વિશે

Ahmedabad Samay

UPI ATM: હવે ડેબિટ કાર્ડ ઘરે ભૂલી ગયા? કોઈ ચિંતા નહીં! મોબાઈલથી જ નીકળશે રોકડા પૈસા

Ahmedabad Samay

નવો મહિનો આજથી શરૂ થઈ રહ્યો છે, અને પહેલા જ દિવસથી દેશભરમાં 10 જેટલા મોટા નિયમો બદલાઈ રહ્યા છે

Ahmedabad Samay

અનંત અંબાણીના લગ્નનો કુલ ખર્ચ મુકેશ અંબાણીની કુલ સંપત્તિના માત્ર ૦.૫ % છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો