March 23, 2026
જીવનશૈલી

આજે જાણીએ અમીરી ગરીબી નો ફરજ ( પ્રવક્તા અને લેખક વિજય કોતાપકર)

અમીર અને ગરીબ માં શું ફરક છે ?

મિત્રો ૬ થી ધોરણ નાપાસ વ્યક્તિ ને ગરીબ હતા.
અને આજે ૩૦૦૦ કરોડ ની કંપની ના માલિક
છે જેઓ હીરા ના કિંગ સવજી ભાઈ ધોળકિયા
તેમના અનુભવ થી મે આ લેખ લખ્યો છે.
આ લેખ ને દરેક વ્યક્તિ એ સકારાત્મક લેવો ખૂબ
જરૂરી છે. એટલે કોઈપણ વ્યક્તિ કૃપા કરી આને
નકારાત્મક ને લેશો.

હું સહુ ને પ્રેમ કરું છું. અને મારી ભૂલો ની માફી પણ માંગુ છું. પણ તે સહુના હિત માટે છે. જો આજે નહિ સમજાય આ ભેદ તો પોતાની આવનારી પેઢી શું તમને યાદ રાખશે ?
બસ માત્ર એક ઉદ્દેશ્ય થી આ લેખ  લખું છું. મારો ઉદ્દેશ્ય છે આવી દરેક વ્યક્તિ ને વગર રોકાણ કરે માત્ર બુદ્ધિ થી ધન કમાય અને અમીર થાય તેજ આશા રાખું છું. એટલે મારી લખેલ પુસ્તકો જે પણ વેચાય છે તે ધન પણ હું ગરીબ લોકો નું જીવન ધોરણ ઊંચું આવે તે માર્ગ પાછળ ખર્ચ કરું છું.
મારું લક્ષ્ય એકજ છે કે કોઈ દુઃખી અને કોઈ ગરીબ ન રહે બસ. જેમાં માટે માત્ર તમારા વિચારો અને
સહયોગ ની આવશ્યકતા છે.યોજના હોય તો સફળતા મળે. હું તમારી બધાની પ્રગતિ ઇચ્છું છું. કે જેથી.
ફરી આવી વિકટ પરિસ્થિતિ નો સામનો કરવો
ન પડે. ભગવાન ને માત્ર મૂર્તિ માં ન જોઈને માણસ માં જોતા સહુ શીખી ગયા તો આ દુનિયા ક્યાંય બદલાઈ જશે.

મિત્રો એક ગરીબ વ્યક્તિ અમિર બની શકે છે.
અને આવું થયું પણ છે. આપણા ઇતિહાસ અને વર્તમાન માં પણ થાય છે. બસ એ શું ફરક છે એ બતાવવા માટે હું આ
લેખ લખું છું.

વિચાર એક પિતા આપને ગણીએ અને તેની બે સંતાન છે . જે વિચાર માંથી જ જનમ લે છે. એક અમીર બીજી ગરીબ ભાગ્ય અમીર માટે નો શબ્દ છે. નિષ્ફળતા છુપવા માટે ગરીબ લોકો વાપરે છે.

હવે તફાવત જોઈએ.

૧) ગરીબ વ્યક્તિ ક્યારેય પણ અમીર માણસ
સાથે ભળતો નથી. અમીર લોકો માટે
ભિન્ન ભિન્ન પ્રકાર ની માન્યતા બનાવે છે.
કે અમીર લોકો ખૂબ ઘમંડી હોય છે.
આ પ્રકાર ના વિચારો ની તરંગો અમીર
લોકો ને સ્પર્શ નથી કરતી એમની પાસે રહેલા
ધન ને સ્પર્શ કરતી હોય છે.

લેખક અને  પ્રવક્તા : વિજય કોતાપકર

વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો.

 

Related posts

શું દરરોજ સનસ્ક્રીન લગાવવું જરૂરી છે? જાણો ચહેરા સિવાય અન્ય કયા ભાગો પર કરવો ઉપયોગ

Ahmedabad Samay

ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત પેપરલેસ બજેટ જાહેર

Ahmedabad Samay

વરસાદમાં આ ઇન્ફેક્શનને કારણે જાંઘ અને પગમાં થાય છે ફોલ્લીઓ, જાણો આનાથી બચવા શું કરવું

Ahmedabad Samay

હવે વેકસીનના ત્રણ ડોઝ લેવા પડશે, ત્રીજું ડોઝ હશે બુસ્ટર ડોઝ

Ahmedabad Samay

Desi Ghee: નોર્મલ કુકિંગ ઓયલથી કેમ વધારે સારૂ છે દેશી ઘી? ફાયદા જાણશો તો આજથી જ ખાવાનું ચાલુ કરી દેશો…

Ahmedabad Samay

આ સપ્તાહ કેવો રહેશે આપનો જાણો શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો