June 10, 2026
ગુજરાત

ત્રણ રાજ્યો માં છૂટછાટ પાછી ખેંચવાની તૈયારી, નિયમો કડક કરવાની તૈયારી માં

કોરોનાના કેસ દેશમાં ઝડપથી વધી રહ્યા છે ત્યારે કેટલાક રાજયોએ હવે ફરી નિયંત્રણો સખ્ત બનાવવાનું નક્કી કર્યું છે. ૦૧ જૂનથી અનલોક ૧.૦ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનમાં મોટાપાયે છૂટછાટો અપાઈ હતી. જોકે, હવે રાજયો તેમાં કાપ મૂકવા જઈ રહ્યા છે. કુલ ૪ રાજ્યો છુટછાટો રદ્દ કરવા વિચારી રહ્યા છે. જેમાં પંજાબ, તામિલનાડુ, કેરળ, ઝારખંડનો સમાવેશ થાય છે

Related posts

સટ્ટા બજારમાં નવો ટ્રેન્ડ, હવે કોરોના કેસ પર સટ્ટો

Ahmedabad Samay

ઓમિક્રોનનું સંક્રમણ વધતા રાજ્યો થયા સતર્ક

Ahmedabad Samay

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે યોજાશે સી.પી.આર. પ્રશિક્ષણ કેમ્પ: ૧૪૦૦ પોલીસને અપાશે પ્રાથમિક સારવારની તાલીમ

Ahmedabad Samay

મેઘાણીનગરમા આવેલ મહાવીર મોબાઈલ શોપમાં કરવામાં આવેછે ગ્રાહકોનો સમય બરબાદ

Ahmedabad Samay

લોકડાઉન ૨ માં વધુ રાહત, વધુ કલાકો માટે દુકાનો અને રેસ્ટોરન્ટ ખુલ્લી રાખવા મંજૂરી

Ahmedabad Samay

હાર્દિક હુંડિયા થયા દાદા સાહેબ ફાળકે ભારત ગૌરવ સન્માન એવોર્ડથી સમ્માનિત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો