June 22, 2026
ગુજરાત

દિલ્હી માં ફરી લોકડાઉન વધારવાના એંધાણ

દિલ્હીમાં કોરોના વિકરાળ સ્વરૂપ લેતો જઈ રહ્યો છે. રાજ્યમાં વધતાં જતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખતાં અરવિંદ કેજરીવાલ સરકાર દિલ્હીમાં ફરી એકવાર લોકડાઉનની જાહેરાત  કરી શકે છે. આ વાતની જાહેરાત સીએમ અરવિંદ કેજરીવાલ કરી શકે છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ દિલ્હીમાં કોરોનાના લીધે બગડતી સ્થિતિ અને સંભવિત લોકડાઉન લગાવવાને લઇને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિત શાહ સાથે મુલાકાત કરી છે. દિલ્હીમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા સતત ઝડપથી વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર દિલ્હીમાં  કોવિડ 19ના અત્યાર સુધી કુલ 34 હજારથી કેસ નોંધાયા છે. મોતનો આંકડો વધીને 1085 થઇ ગયો છે.

Related posts

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું સ્ટેડિયમનું નામ કેમ બદલાયું

Ahmedabad Samay

નિકોલ વિસ્તારમાં આવેલ વિરલ જ્વેલર્સ નામની દુકાનમાં લૂંટનો બનાવ

Ahmedabad Samay

તમામ બ્રિજ ખોલવાના હોવા છતાં પાંચ બ્રિજ બંધ

Ahmedabad Samay

કિશન ભરવાડની હત્યા સંદર્ભે અમદાવાદ કલેકટર શ્રીને શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું

Ahmedabad Samay

ગાંધીનગર: રાજ્યની શાળાઓમાં ધો.1થી 8 સુધી ગુજરાતી ફરજિયાત, અમિત ચાવડાએ કહ્યું- વિદ્યાર્થીઓ માટે જ નહીં, સરકારી બાબૂઓ પણ…

Ahmedabad Samay

શ્રી હાંડેના મહોલ્લાના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા તારીખ ૨૫ થી ૩૧ માર્ચ સુધી ઉદ્યોજક સોહળા / ખાદ્ય મહોત્સવ અને ગુડી પડવા નું ભવ્ય કાર્યક્રમ આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો