ગુજરાતઅમદાવાદમાં રથયાત્રા નહિ નીકળે by Ahmedabad SamayJune 20, 20200 Share1 અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નહિ નીકળે , આ વર્ષે કોરોના મહામારીને કારણે રથયાત્રા કાઢવા પર હાઇકોર્ટનો સ્ટે, કોરોનાના કહેરને પગલે હાઇકોર્ટનો નિર્ણંય અમદાવાદમાં રથયાત્રા નહિ નીકળે.