June 22, 2026
ગુજરાત

હેલ્થ વિભાગ દ્વારા 299 યુનિટ માંથી 176 યુનિટ માં મચ્છરોનું બ્રિડિંગ મળી આવ્યું

“ચોમાસામાં મચ્છરજન્ય રોગોમાં વધારો ના થાય તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા મચ્છર જન્ય રોગો અટકાવવા માટે મચ્છરોનું બ્રિડિંગ ના થાય તે અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

હેલ્થ વિભાગ દ્વારા 299 યુનિટ ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી 176 યુનિટ માં મચ્છરોનું બ્રિડિંગ મળી આપતા નોટિસ આપવામાં આવી હતી. તેમજ વધુ બ્રિડિંગ મળી આવ્યું હોય તેવી 65 એકમો ને 5.96 લાખ વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.

ચોમાસામાં વરસાદનું પાણી ભરાઇ રહેવાના કારણે મચ્છરોનું બ્રિડિંગ થાય છે અને જેને કારણે મસાજ અને રોગો ફેલાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે કમર્શિયલ એકમો ચેક કરતા નીચે મુજબની જગ્યાઓ પરથી બ્રિડિંગ મળી આવી હતી.

ટેરેસ પર રાખેલ ભંગારમાંથી, ફૂલછોડના કુંડામાંથી, ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ ટાંકી માંથી, ફ્રીજ ની ટ્રે માંથી, કુલર માંથી ,લિફ્ટના ખાડામાંથી, ખુલ્લી ટાંકીમાંથી , સ્ક્રેપ મટીરીયલ્સ માંથી તેમજ ભોયરામાં વગેરે જગ્યાએથી મચ્છરોના વધુ પ્રમાણમાં બ્રિડિંગ મળી આવ્યા હતા. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે ચોમાસામાં આસપાસની જગ્યાઓ જેમ પાણી ભરાઇ રહે તેવો હોય તેને સ્વચ્છ રાખવી જોઈએ”

Related posts

સ્‍પીડ અને પાવર જેવી પ્રીમિયમ પેટ્રોલ બ્રાન્‍ડના ભાવમાં પ્રતિ લિટર રૂા.૨.૦૯નો વધારો કરવામાં આવ્‍યો

Ahmedabad Samay

૨૦૨૦ માં આ ઘટનાઓ માટે રહેશે યાદગાર

Ahmedabad Samay

અનલોક ૦૩ માટે ગુજરાત સરકારની ગાઈડલાઈન જાહેર

Ahmedabad Samay

અમદાવાદ – વરસાદમાં ઈમજન્સી સમયે ટ્રાફિક જવાનોને 1095 હેલ્પલાઈન પર મદદ માટે કરી શકો છો ફોન

Ahmedabad Samay

રવિવાર ના રોજ મોહિની એકાદશી વ્રત છે,જાણો મોહિની વ્રતની મહિમા અને વ્રતના ફાયદા. શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા

Ahmedabad Samay

તમામ બ્રિજ ખોલવાના હોવા છતાં પાંચ બ્રિજ બંધ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો